________________
ધo
o ભાવે ૨-વિ૦ ૨-ગા. ૨૨
"बीअगुणे सासागं. तुरिआइसु अद्विगारचउचउसु ।
उवसमगखइअवेअग-खाओवसमा कमा होन्ति ॥१" ( सम्यक्त्वस्तव, २३ ) ભાવાર્થ –“સાસ્વાદન બીજે ગુણસ્થાનકે જ હોય, પરામિક ચોથાથી આઠ ( અગીઆરમ) ગુણસ્થાનક સુધી, ક્ષાયિક ચોથાથી અગીઆર (ચૌદમા) ગુણસ્થાનક સુધી તથા વેદક અને ક્ષાપશમિક ચેથાથી ચાર ચાર (સાતમાં) ગુણસ્થાનક સુધી હોય છે.”
સમમિ ૩ સ્ત્ર, સાવો દુક્કા .
વળ-વસમ–રવા, સારસંવંત હૃતિ છે ? ” (વિશેષા આ૦, ૨૨૨ ) ભાવાર્થ–“સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં સાતેય કર્મોની સ્થિતિ જે દેશન્યૂનદ્રોડાકોડી સાગરોપમ જેટલી હોય, તેમાંથી બેથી નવપલ્યોપમ જેટલી ઘટે ત્યારે દેશવિરતિ, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી ઘટે ત્યારે (પ્રમત્ત-અપ્રમત્ત) ચારિત્ર, તેમાંથી પુનઃ સંખ્યાતા સાગરોપમ જેટલી ઓછી થતાં ઉપશમણિ અને તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી ઘટી જાય ત્યારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે.” વળી__ " इअ अपरिवडिए सम्मे, सुरमणुए इगभवे वि सव्वाणि ।
સેવિકિનારું, સિવં ચ સર્વદૃમમશે | ? ” ભાવાર્થ-“એ પ્રાપ્તિ, અપ્રતિપતિત સમ્યકત્વવાળા આત્માને, તેને સમ્યક્ત્વ હોય ત્યાં સુધી દેવ કે મનુષ્યભવને જ પામે તેને અંગે સમજવી; કેઈ તે સમ્યકત્વ પામે તે જ ભવમાં દેશવિરતિ, સર્વવિરતિ તથા ઉપશમ કે ક્ષેપકમાંથી કઈ એક શ્રેણિ; એ બધા ભાવેને એક ભવમાં પણ પામે (બે શ્રેણિ એક જ ભવમાં પામે નહિ) અને વધુમાં વધુ સાત-આઠ ભવમાં તેને મિક્ષ પણ થાય.”
ક્ષાયિક સમકિતદષ્ટિ તે તે જ ભવમાં, અથવા વધારેમાં વધારે ત્રીજા-ચોથા ભવે પણ સિદ્ધ થાય જ. પંચસંગ્રહ વગેરેમાં કહ્યું છે કે__“ तइअचउत्थंमि तंमि व, भवंमि सिझंति दसणे खीणे।।
જે વનિરક્ષરવાડ-વરમા તે હૃતિ છે ? ”(Tચયંત્રણ, ૭૭૨) ભાવાર્થ-“કઈ જીવ આગામી ભવના દેવ કે નરકના આયુષ્યને બંધ કર્યા પછી ક્ષાયિકસમકિત પામે, તે તે મરીને દેવ કે નરકમાં જાય અને ત્યાંથી મનુષ્ય થઈમેક્ષમાં જાય,–એમ તેને ત્રીજા ભવે મોક્ષ થાયઃ કઈ જીવ અસંખ્યાત વર્ષનું તિર્યંચ કે મનુષ્યનું આયુષ્ય બાંધીને પછી ક્ષાયિકસમતિ પામે, તે તે મરીને યુગલિકમાં તિર્યંચ કે મનુષ્ય થાય અને ત્યાંથી દેવ થઈ મનુષ્યપણું પામી મેક્ષે જાય,-એમ ચોથા ભવે મોક્ષે જાયઃ જે જીવે સંખ્યાતા વર્ષનું તિર્યંચ કે મનુષ્યભવનું આયુષ્ય બાંધ્યું હોય, તે જીવ વર્તમાન ભવમાં ક્ષાયિકસમકિત પામી શકતું નથીઃ અને જેણે આગામી આયુષ્ય બાંધ્યું ન હોય તે (ચરમ દેહધારી જીવ) ક્ષાયિકસમકિત પામે તે ક્ષપકશ્રેણી પૂર્ણ કરીને તે જ ભવમાં મેક્ષે જાય.”
૫. શ્રીદુપસહસૂરિજી, શ્રીકૃષ્ણજી વગેરે ક્ષાયિકસમકિતી પાંચમા ભવે મોક્ષમાં જશે–એમ પણ પ્રસિદ્ધ છે. શ્રીદુપસહરિજી પૂર્વભવે ક્ષાયિકસમકિત પામી દેવલેકે ગયા છે, ત્યાંથી એવી પાંચમા આરાના અંતે અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org