SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ [ ધ સ’૦ ભા૦ ૧ વિ૦ ૨ ગા૦ ૬૧ પેાતાને તિલક કરવા કે હાથ ધેાવા વગેરે માટે પણ અન્ય ભાજનમાં તે તે જુદાં રાખવાં. એ પ્રમાણે સ્નાન (પ્રક્ષાલ )ના વિધિ જણાવ્યો. હવે—પૂજાનું સ્વરૂપ કહે છે. અંગપૂજા, અત્રપૂજા અને ભાવપૂજા–એમ પુજાના ત્રણ પ્રકારેા છે, તેમાં ઉપર જણાવી તે સ્નાત્ર ( જળપૂજા રૂપ એક અંગપૂજા કહી, હવે બીજી ચ ંદનપૂજારૂપ અંગપૂજા કહે છે. ચંદનપૂજા, બે ચરણે, બે જાતુ ( ઢીચણા), બે હાથ ( કાંડાં), એ ખભા અને મસ્તક, એ નવ અંગે ક્રમશઃ કરવો એમ કહેલું હોવાથી અને એ અધિકારને આ ગ્રંથમાં પણ આગળ કહેવાના હાવાથી, એ નવેય અંગે ૧૬સૃષ્ટિક્રમે કેસર, ખરાસ વગેરેથી મિશ્રિત ગોશીષ ચંદન વગેરેથી પુજન કરે. કાઇ એમ પણ કહે છે કે-પહેલાં ભાલ ( લલાટ ) માં તિલક કરી પછી નવેય અંગે પૂજા કરવી. પૂર્વ શ્રીજિનપ્રભસૂરિજીકૃત પૂજાવિધિમાં તા કહ્યું છે કે จ "" "सरससुरहिचंदणेणं देवस्स दाहिणजाणु - दाहिणखंध - निलाड - वामखंध- वामजाणु-लक्खणेसु पंचसु हिअरहिं सह छसु वा अंगेसु पूअं काऊण पञ्चग्गकुसुमेहिं गंधवासेहिं व पूरह । ભાવા – “ તાજા—સુગ'ધીચંદન વડે શ્રીજિનેશ્વરદેવના જમણેાઢી ચણુ, જમણેાખશે, લલાટ, ડાર્યોખભા અને ડાબે ઢીંચણુ, એ પાંચ અંગે અથવા હૃદય સાથે છ અંગે પૂજા કરીને તાજા પુષ્પા વડે અને સુગંધીદાર વાસ વડે પૂજન કરવુ, ” તે પછી ત્રીજી પુષ્પપૂજા ( નામની અંગપૂજા ), સુંદર વર્ણ વાળાં (કાળાં વગેરે નહિ ), સુગ - ધવાળાં, તાજા, જમીન ઉપર ન પડયાં હોય તેવાં, પૂણ્ ખીલેલાં અને જેની પાંખડીઓ વગેરે ખરી ગઈ ન હેાય તેવાં તુરતનાં-તાજાં અનેક જાતિનાં છૂટાં પુષ્પાથી અથવા જુદી જુદી રીતિએ (હાર, ટાટર, કલગી વગેરેમાં) ગુંથેલા પુષ્પાથી કરે. વસ્તુતઃ અહીં જણાવ્યાં તેવાં જ પુષ્પાથી . પૂજા કરવી. કહ્યું છે કે 44 ** 66 ન ગુ જૂનવેદેવ, મુમૈને મદીનન્તઃ ।। ન વિશીને હૈ: સ્વ. નાયુમોનિયાજ્ઞિમિઃ ।। कीटकशापविद्धानि, शीर्णपर्युषितानि च । યજ્ઞેયેટૂળનામેન, વસિતં યશોનિતમ્ ॥રા ઝ पूतिगन्धीन्यगन्धीनि अम्लगन्धीनि वज्र्जयेत् । मलमूत्रादिनिर्माणा - दुच्छिष्टानि कुतानि च ||३|| " ભાવાર્થ –“સૂકાં, જમીન ઉપર પડી ગયેલાં, તૂટી ગયેલી પાંખડીઓવાળાં, અશુભ ચીને સાથે સ્પેશિત થયેલાં અને નહિ ખીલેલાં પુષ્પોથી દેવનુ' પુજન કરવું નહિ, તેમજ જે પુષ્પાની કળીયેા વધુ વરસાદથી કે કીડા વગેરેથી ખવાઇ ગઇ હાય, જે ચીમળાઈ ગયેલાં હાય, જે આગળના દિવસે ચૂટેલાં વાસી હાય, જેના ઉપર કરાળીઆએ જાળ ગૂંથી હાય, જે દેખાવમાં સુશે!ભિત ન હેાય, જે ખરાબ ગંધવાળાં હાય, જેમાં બીલકુલ ગધ ન હાય કે જેની ગંધમાં ખટાશ હાય અને જે પાસે હાવા છતાં ઝાડા-પેશાબ વગેરે કરવાથી ઉચ્છિષ્ટ (ફેકી દેવા યાગ્ય ) થયાં હાય, એવાં પુષ્પોથી દેવપૂજન કરવુ નહિ, "" ૧૬. ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર-એ સૃષ્ટિક્રમ અને તેથી ઉલટા સંહારક્રમ કહેવાય છે. Jain Education International 66 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy