SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધ સં૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા. ૩૨ થી ૩૪ ૧૪. રાત્રિèાજન–રાત્રિભોજન અવશ્ય વર્જવુ જોઈ એ, કારણ કે રાત્રિએ ભાજન તૈયાર કરતાં કે ખાતાં ઘણી જાતિના ઉડતા વગેરે જીવે તેમાં પડી મરી જવાના રાત્રિભાજન આ લેાક અને પરલેાકમાં અનેક દોષોનુ કારણ છે. કહ્યું છે કે સભવ છે, વળી ૨૦૬ १ ॥ “ મેઢું પિવીહિબાય, નૈતિ વમળે ચ મમ્બિંગ ટુર્િ जुआ जलोदरत्तं, कोलिअओ कोट्ठरोगं च ॥ “ વાહો સમ મળે, તો સારૂ મિ તારું ૨ । તાલુમિ વિષર્ બળી, લૅંગળમાંમિ મુન્ત્રતો (તે) || ૨ || ” ( સંવોધમ, શ્રાદ્ધતા॰ (૦ ૮૦-૮ર ) ભાવાભાજનમાં કીડીનુ ભક્ષણ થાય તેા બુદ્ધિને નાશ થાય, માખી આવી જાય તે વમન થાય, યૂકા (જી) આવી જાય તેા જલેાદર (પાણી ભરાવાથી પેટનું ફૂલી જવું, ઝાડાપેશાખનું અટકી જવું વગેરે) થાય અને કરેાળીયા ખાવામાં આવી જાય તેા કાઢ રોગ થાય; (૧) ખેારાકમાં વાળ આવે તેા સ્વર (અવાજના) ભંગ થાય, કાંટા કે લાકડુ' વગેરે ખવાય તે ગળામાં ભરાઈ રહે અને શાકમાં વિંછી ખવાઈ જાય તેા તાળવુ' વિંધી નાખે; વગેરે. (૨) ” પ્રશ્ન-શાકમાં વિંછી કેમ ખવાઈ જાય ?, કારણ કે-તે તે મેટા હાય ! ઉત્તર્—અહી` શાક વતાકનું સમજવું. તેનાં ડીંટાં ( વૃન્ત) વિંછીના આકારનાં હાય છે, એટલે તેની સાથે વિંછી પણ આકારની સમાનતાના ચેાગે ડીંટાંરૂપ સમજી ખવાઈ જવાના સંભવ છે. નિશીથસૂત્રની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે "C 19 "3 गिरकोइल अवयवसम्मिस्सेण भुत्तेण पोट्टे किल गिहकोइला संमुच्छति । _་* ભાવાર્થ – ગીરાલીના શરીરના અવયવથી મિશ્ર ભેાજનને ખાવાથી પેટમાં ગીરાલીએ ઉત્પન્ન થાય છે. ઋ Jain Education International વળી સર્પ વગેરેનાં ગરલ, ઝેર કે મળ–મૂત્રાદિ રાત્રિભોજનમાં ખવાઈ જતાં મરણ પણુ સવિત છે. તે ઉપરાન્ત 66 मलिति महियलं, जामिणीसु रयणीयरा समंतोऽवि ( तेणं) । ते वि च्छलंति हु फुडं, रयणीए भुंजमाणं तु ॥ १ ॥ 99 ( સંોષપ્ર॰, શ્રાવ્રતા૦૮૨ ) સેકીને પણ કેટલાક મીઠાને અચિત્ત કરે છે, પણ તે બહુ સેકાઈ લાલ વર્ણોવાળું બની જાય તે જ અચિત્ત સમજવું. માત્ર ઘેાડુક સેકાવાથી તે સચિત્ત રહેવા સંભવ છે. મુનિરાજ શ્રીવીરવિમલજીકૃત સચિત્ત-અચિત્તની સજ્ઝાયમાં કર્યું છે કે “ અચિત્ત લવણ વર્ષા દિન સાત, સૌયાલે દિન પત્નર વિખ્યાત; માસ દિવસ ઉન્હાલા માંહિ, આધા રહે ચિત્ત તે હેહિ. (૯) ' આ કાળમાન તાવડીમાં સેકવા વગેરેથી પકાવેલા મીઠાનું સંભવે છે. ભઠ્ઠીમાં પકાવેલા મીઠાના કાળ તા પ્રવચનસારાહારમાં ઘણા એટલે એ-ચાર વર્ષ કે તેથી પણ ઉપરાન્ત કહ્યો છે. શ્રાવકે ખીજું ચિત્ત ન ડી ક્ષકાય તે પણ ચિત્ત નીમક તો તજવું જ જોઇએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy