SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨- ગોપભેગમાં બાવીસ અભક્ષ્ય ]. ૨૦૭ ભાવાર્થ–“રાત્રિએ રાક્ષસે વગેરે પૃથ્વી ઉપર સર્વત્ર (જ્યાં-ત્યાં) સ્વેચ્છાએ ફરે છે, તે પણ રાત્રિભૂજન કરનારને છળે છે (ઉપદ્રવ કરે છે).” બીજી વાત એ પણ છે કે–રાત્રિએ ખાવામાં રસોઈ વગેરે કાર્યો પણ રાત્રે કરવાં પડે એથી તેમાં પણ છએ જવનિકાયની હિંસા થાય. તે સિવાય વાસણ ધેવા, વગેરેમાં પણ પાણીમાં રહેલા (ત્રસ) છને નાશ, પાણી ફેંકી દેતાં જમીનમાં રહેલા કુંથુઆ-કડીઓ આદિ જીને નાશ, વગેરે અનેક પ્રકારે ત્રસકાયને પણ નાશ થાય; માટે તે જીવેની રક્ષા માટે પણ રાત્રિભોજન છેડવું જરૂરી છે. કહ્યું છે કે " जीवाणं कुंथुमाईण, घायणं भाणधोअणाईसुं। મારૂ મોજ-રોસે છે સહક તર? I ? ” (સંવષvo, તા. ૦ ૮૩) ભાવાર્થ–“ભાજન દેવા વગેરેમાં કુંથુઆ આદિ ને ઘાત થાય, વગેરે રાત્રિભોજનના ઘણું દેને કોણ કહેવા સમર્થ છે? અર્થાત્ રાત્રિભેજનના ઘણા જ દે છે, તેનું મુખે વર્ણન કરતાં પાર આવે તેમ નથી.” જે કે લાડુ વગેરે તૈયાર મીઠાઈ તથા ખજુર, દ્રાક્ષ વગેરે પદાર્થો રાત્રિએ ખાવામાં રસોઈ કરવાની હોતી નથી અને વાસણ ધેવાં વગેરે આરંભ પણ થતું નથી, છતાં તેના ઉપર ચઢેલા કુંથુઆ કે તેમાં થઈ ગયેલી તદુવણું લીલફંગ વગેરે પ્રકાશ હોવા છતાંય રાત્રિએ ન દેખાવાથી તેની હિંસા થઈ જાય, માટે તેવી વસ્તુઓનું પણ રાત્રિભોજન તજવું જોઈએ. નિશીથભાષ્યમાં ગા. ૩૩લ્ક-૩૪૦૦ થી કહ્યું છે કે " जइ वि हु फासुगदव्वं, कुंथू पणगा तहा वि दुप्पस्सा । पञ्चक्खनाणिणोऽवि हु, राइभत्तं परिहरंति ॥ १॥" " जइ वि हु पिवीलिगाई, दीसंति पईवमाइ (जोइ) उज्जोए । તાવિ રવ ગળાફ, મૂરવિરાળા (જ) મે ૨ !” ભાવાર્થ–બજે કે લાડુ વગેરે પદાર્થો પ્રાસુક (દિવસે બનાવેલા અચિત્ત) હોય, તે પણ (રાત્રિએ) તેમાં ચઢેલા કુંથુઆ પનક (ફૂગ) વગેરે એ બરાબર જોઈ શકાતા નથી. (અવધિ, મનઃ પર્યવ કે કેવલજ્ઞાનવાળા) પ્રત્યક્ષ જ્ઞાનીઓ પણ સ્વજ્ઞાનબળથી કુંથુઆ, ફૂગ વગેરે જેને જાણી શકે છે, છતાં તેઓ પણ રાત્રિભોજન કરતા નથી. (૧) જે કે દીપક વગેરેના પ્રકાશથી કીડીઓ વગેરે (મોટા જી) દેખી શકાય, તે પણ વિશિષ્ટ જ્ઞાનીઓએ રાત્રિભેજન આચર્યું નથી, માટે અનાચરણીય હોવાથી તેને તજવું જ જોઈએ, કારણ કે-રાત્રિજનથી મૂળ વતની પણ વિરાધના થાય છે.૮ (૨) ૧૮. જીવનાશથી ૧-પ્રાણાતિપાત થાય, જિનકીનથી ઊલટું આચરણ કરનાર રાત્રિભોજનથી ૨-એસત્યની પુષ્ટિ કરે, શ્રી જિનેશ્વરેએ નિષેધ કરવા છતાં આચરે માટે ૩–તીર્થંકરદસ્ત લાગે, રસનેન્દ્રિયની લુપતાના પિષણરૂપ ૪-અબ્રહ્મ દોષ સેવાય અને મૂર્છા વિના રાત્રિએ ભજન કરવાનું સાહસ ખેડે નહિ, માટે ૫પરિગ્રહરૂપ પણ બને. એ રીતિએ પાંચેય મૂળ વતની વિરાધના થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy