________________
૨૦૮
[ધ સંભા. ૧-વિ. ૨-ગા. ૩ર થી ૩૪ તથા ૩ -માર્નાર-- - .
હિ-વૃશ્ચિક-શોધાશ, વાયત્તે રાત્રિભોવનતિ I ? ” ભાવાર્થ-“રાત્રિભૂજન કરનારાઓ અન્ય ભવે ઘુવડ, કાગડા, બીલાડા, ગીધ (મૃગ કે મચ્છ), ભૂંડ, સાપ અને વિછી કે ગરેલીના અવતાર પામે છે. (કારણ કે–પ્રાયઃ જીવને વર્તમાન ભવમાં જેવા આચારાદિ ગમતા હોય તેવા અવનવા અન્ય ભવ મળે છે.)” અન્યદર્શનવાળાઓ પણ કહે છે કે
" मृते स्वजनमात्रेऽपि, सूतकं जायते किल ।
તંતે વિવાનાથે, મોનને રિપેરે થ? I ? '' " रक्तीभवन्ति तोयानि, अन्नानि पिशितानि च ।।
પાત્રો મોગનલય, ગ્રાસે માંસમક્ષપામ્ ૨ ” ભાવાર્થ–“એક સ્વજન માત્ર અસ્ત (મરણ) પામ્યું હોય તે પણ સૂતક લાગે છે, (ખાન-પાન કરી શકાતાં નથી,) તે દિવાનાથ-સૂર્ય અસ્ત પામે ત્યારે ભજન કેમ જ કરાય? (૧) રાત્રિએ પાણી લેહી સમાન બને છે અને ખોરાક માંસરૂપ બને છે, જેથી રાત્રિભોજનમાં આસક્ત મનુષ્ય રાત્રિએ પાણી કે ખેરાક વાપરવાં તે માંસભક્ષણ બરાબર છે. (૨)” સ્કન્દપુરાણમાં પણ રુદ્રના બનાવેલા સૂર્યની સ્તુતિરૂપ કપાલમેચન તેત્રમાં કહ્યું છે કે
" एकभक्ताऽशनानित्य-मग्निहोत्रफलं लभेत ।
બનતમોનો નિત્ય, તીર્થયાત્રા મેત છે ? ” ભાવાર્થ-“હંમેશાં એક જ વખત ભજન કરનાર અગ્નિહોત્ર યજ્ઞનું ફળ પામે છે અને સૂર્યાસ્ત પહેલાં (દિવસે) જ ભેજન કરનાર હંમેશાં તીર્થયાત્રાનું ફળ પામે છે.” तथा-" नैवाहुतिन च स्नानं, न श्राद्धं देवतार्चनं ।
વા વા વિદિતં રા, મોનનં તુ વિશેષતા છે ? ”(વારા ૪૦ -૧) ભાવાર્થ –“રાત્રિએ હવન કરવાનું, સ્નાન કરવાનું, શ્રાદ્ધ(પિતૃતર્પણ) કરવાનું, દેવપૂજનનું કે દાન દેવાનું વિધાન નથી, અર્થાત્ એટલાં કાર્યો રાત્રિએ કરવાને નિષેધ છે અને રાત્રિભેજનને તે વિશેષતા એટલે સર્વથા નિષેધ કરે છે.” આયુર્વેદમાં પણ કહ્યું છે કે
દુન્નામાવલોર-પરિવાયતઃ.
થતો ન ન મળ્યું, સૂક્ષ્મજીવાના . ?. ” (વાપાત્ર, કo ૩-૬૦) ભાવાર્થ “શરીરમાં બે કમળો છે, એક હૃદયકમળ અને બીજું નાભિકમળ, સૂર્ય અસ્ત થવાથી તે બંને કમળો સંકેચાઈ જાય છે, તે કારણથી તથા સૂક્ષ્મ જી ખાવામાં આવી જાય, તે કારણથી પણ રાત્રિએ ભજન કરવું જોઈએ નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org