________________
પ્રતા ૨–ભેગેપભેગમાં બાવીસ અભક્ષ્ય ]
૨૦૯ એમ જૈન શામાં અને લૌકિક શાસ્ત્રોમાં પણ (અનેક રીતિએ) રાત્રિભોજનનો ત્યાગ કરવા જણાવેલું છે, માટે વિવેકી મનુષે રાત્રિએ ચારેય આહારને ત્યાગ કરે જઈએ; કદાચ તેમ કરવું અશક્ય હોય તે પણ અશન અને ખાદિમ, એ બન્નેને ત્યાગ તે કરે જ જોઈએ. સ્વાદિમમાં પણ સોપારી વગેરે દિવસે બરાબર જોઈ–તપાસી રાખ્યાં હોય તેવાં જ યતના પૂર્વક વાપરવાં જોઈએ, નહિ તે ત્રસ જીવોની હિંસા વગેરે દોષ લાગે. ઉત્સર્ગ માગે તે સવારે અને સાંજે રાત્રિની નજીકની (સૂર્યોદય પછીની અને સૂર્યાસ્ત પહેલાંની) બબે ઘડીઓ પણ ભજનમાં તજવી જોઈએ. કહ્યું છે કે
શી મુડવા ર થ દે છે ઘટિ ચનના
નિશામોનોપજ્ઞોશી પુથમાગનણ ! II” ( ચોપરાસ્ત્ર, ro ૩-૬૩) ભાવાર્થ_“રાત્રિભેજનના દેને જાણત પુણ્યવાન દિવસના પ્રારંભમાં તથા અંતે બબ્બે ઘડી છોડીને ભોજન કરે છે. અર્થાત્ તે બબ્બે ઘડીઓને રાત્રી બરાબર સમજી તે સમયે ભજન કરતું નથી.”
આથી જ સિદ્ધાન્તમાં સવારે ઓછામાં ઓછું બે ઘડીનું નમુક્કારસહિનું પચ્ચખાણ કહ્યું છે. (સાંજે પણ છેલ્લી બે ઘડી પહેલાં જ ભેજન સમાપ્ત કરી રાત્રિનું ચઉવિહાર વગેરે પચ્ચક્ખાણ કરવાનું કહ્યું છે. કેઈ વખત તેવાં કેઈ કાર્યોની વ્યગ્રતાને લીધે તેમ ન કરી શકે, તે પણ તડકા વગેરેથી સૂર્યોદય અને સૂર્યાસ્તને ખ્યાલ તે રાખે જ, નહિ તે રાત્રિભેજનને દેષ લાગે. અંધારું થવા છતાં (દી કરીશ તે રાત્રિએ ખાય છે-એમ બીજાઓ માનશે, વગેરે) લજજાથી દીપક વગેરે પ્રકાશ કર્યા વિના જ ભેજન કરનારને ત્રસ વગેરે જીવની હિંસા, નિયમને ભંગ અને ઉપરાન્ત માયા–મૃષાવાદ વગેરે અધિક દષો પણ લાગે છે. કહ્યું છે કે
* ૧ મિ ત્તિ મણિત્તા, તે જૈવ નિવU Unit T
પવરવક્સાવા, માથાનિકો શ . ? ” " पावं काऊण सयं, अण्पाणं सुद्धमेव वाहरइ ।
दुगुणं करेइ पावं, बीअं बालस्स मंदत्तं ॥२॥" ભાવાથ–“(અમુક પા૫) નહિ કરું—એમ નિશ્ચય (પચ્ચકખાણ) કરીને પુનઃ તે જ પાપને જે કરે, તે પ્રત્યક્ષ મૃષાવાદી છે અને માયા–કપટને સેવે છે. (૧) સ્વયં પાપ કરીને પણ જે પિતાને શુદ્ધ-નિર્દોષ મનાવે છે, તે બમણું પાપ કરે છે, એ અજ્ઞાનીની બીજી મૂર્ખતા છે કે એક તે પાપ કરવું અને બીજું પિતાને શુદ્ધ માનવું). (૨)”
૧૯. આ બે ગાથાઓ, નિયમ કરનાને પચ્ચકખાણ ક્ય પછી તેનું કોઈ ભેગે પાલન કરવાનું અને ભંગ થયો હોય તે તેને નહિ પાવવાનું સૂચન કરનારી છે. એને અર્થ એમ ન કરે કેચ્ચફખાણ કરવાથી મૃષાવાદી–માયાવી કહેવાય માટે પચ્ચખાણ જ કરવું નહિ. શક્ય છતાં પચ્ચખાણું નહિ કરનારને તે તે અવિરતિને પિષક, પ્રશંસક અને પક્ષકાર હોવાથી શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાને ઉથાપક કહ્યો છે, કારણ કે–શ્રી જિનેશ્વરદેવોએ શક્ય વિરતિ કરવાનું વિધાન કરેલું જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org