________________
[ ૦ સં ભા૦ ૧-વિ૦ ૨-ગા, ૩૨ થી ૩૪ એ પ્રમાણે રાત્રિભાજનનાં અનેક મહાપાપા સમજીને દ્વિતાથી એ તેના અવસ્ય ત્યાગ કરવા જોઈ એ.૨૦
૧૦
૧૫. બહુબીજ-જે કળામાં બીજો વધારે હોય તે ખડુબીજ કહેવાય. પ`પાટા ( કોઠીંબડા, રીગણુાં, ખસખસ, રાજગરા, પટેાળાં) વગેરેમાં વચ્ચે અંતરપટ વિના ઘણાં ખીન્ને ભેગાં હાય છે અને તે દરેક મીત્રોના જીવાને નાશ થવાના સભવ હાવાથી અડુબીજ ક્ળાને અભક્ષ્ય કહ્યાં છે. દાડમ કે ટિન્ડોરાં (એક જાતિનુ શાક) વગેરેમાં મીો ઘણાં હાવા છતાં તેમાં આંતરે આંતરે પડ હાય છે તેથી પરસ્પર સ્પરહિત હાય છે, માટે તેને મહુબીજ માનેલાં નથી.
19
,,
64
૧૬. અજાણ્યાં ફળે--ભાજન કરનાર કે કરાવનાર, એ ખંતેમાંથી કોઈ પણ જે કળાની જાતિ ગુણ-દોષ વગેરેને જાણતા ન હાય, તેવાં અજાણ્યાં છે અભક્ષ કહ્યાં છે. ઉપલક્ષણથી ૨૦. આ ઉપરાન્ત પુરાણાદિ જૈનેતર શાસ્ત્રોમાં પણ રાત્રિજન અંગે નિષેધ કરેલા છે. કહ્યું છે કે“ અહિંસા સત્યમસ્તેય, બ્રહ્મચર્યમસન્નતા | મય-માંસ-મધુસ્થાનો, રાત્રિઓનનવર્ઝનમ્ ॥ "ये रात्रौ सर्वदाहारं वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य फलं मासेन जायते ॥२॥ करोति विरति धन्यो, यः सदा निशि भोजनात्। सोऽर्द्धपुरुषायुषस्य, स्यादवश्यमुपोषितः ॥३॥ नोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर । । तपस्विना विशेषेण, गृहस्थेन विवेकिना ||४|| ભાવા—“ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચય અને અસગ (અપરિગ્રહ), તથા દારૂ-માંસ-મધતા ત્યાગ અને રાત્રિભોજનનું વર્જન (એ ધર્મ કર્ત્તવ્ય છે). ૧. જે ખુદ્ધિશાળીએ સદૈવ રાત્રિએ આહારતે વર્તે છે, તેઓને એક મહિનામાં પંદર ઉપવાસ જેટલું ફળ મળે છે. ૨. જે ધન્ય પુરૂષ હમેશાં રાત્રિભોજનને ત્યાગ કરે છે, તે અવશ્ય પોતાના નરાયુષ્યો અડધા ભાગ ઉપવાસી (અાહારી) છે. ૩. હે યુધિષ્ઠિર ! વિવેકી ગૃહસ્થે શત્રિએ પાણી પણ પીવું નહિ, તપસ્તી( સાધુ-સંન્યાસી )એએ તે અવશ્ય ન જ પીવું. ૪.
""
"
6:
પૂ. કલિકાલસર્વજ્ઞ આચાય ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસુરીશ્વરજી મહારાજે પણ સ્વરચિત યેગશાસ્ત્રમાં જૈનેતર ગ્રંથેામાંની રાત્રિભોજનના ત્યાગની સાક્ષીએ આ પ્રમાણે આપેલી છેत्रयीतेजोमयो भानु - रितिवेदविदो विदुः । तत्कारैः पूतमखिलं शुभं कर्म समाचरेत् ॥ १॥ ભાવા -. ત્રણ વેદોના તેજરૂપ સૂ છે—એમ પરમેશ્વર કહે છે, માટે તેનાં કિરાથી પવિત્ર તેમ સધળાં શુભ કાર્યોં (દિવસે જ) કરવાં જોઈ એ. '' તથા–
',
થાય
,,
66
kk
'देवैस्तु भुक्तं पूर्वाह्णे, मध्याह्ने ऋषिभिस्तथा । अपराह्न तु पितृभिः सायाने दैत्यदानवैः ||२||” ‘‘ સંખ્યાાં યક્ષ ક્ષોમિ, સા મુખ્ય હોદ્દ!! સર્વવેલાં વ્યતિન્ય, રાત્રૌ મુમમોન્નનમ્ ॥શા” ભાવા દેવા દિવસના પ્રથમ ભાગમાં, ઋષિ-મુનિએ મળ્યા,, પિતૃદેવા મધ્યાહ્ન પછી અને દૈત્ય દાનવા છેલ્લા પ્રહરે ભોજન કરે છે. (૧). સદા સંધ્યાકાળે યક્ષા અને રાક્ષસે ભેજન કરે છે. હું યુધિષ્ઠિર ! એ સવ વેળાનું ઉલ્લંધન કરીને રાત્રિએ ભોજન કરવું તે ભાજન નથી. (૨). ”
"3
એમ અનેક રીતિએ શાસ્ત્રોમાં રાત્રિભોજનને ત્યાગ કરવાનું જણાવ્યું છે. જો કે અહી કેટલીક વ્યાખ્યાએમાં હિંસાને કારણે રાત્રિભોજન તજવું એમ કહ્યું છે, છતાં પૂ. ન્યાયવિશારદ, ન્યાયાચાય, મહામહે પાધ્યાય શ્રીમદ્ યરોાવિજયજી ગણિવરે તે સ્વકૃત · નિયામકે ચપટો ભૂષિતત્વવિચારપ્રશ ં’માં રાત્રિભોજ નાં હિંસા થાય કે ન થાય, પ્રકાશમાં જોઇને ભાજન કરાય, કુળ-મેવા-મીડ ઈ વગેરે અસસક્ત પદાર્થો ખવાય કે ઉડતા વગેરે જીવે અંદર ન પડે, ઇત્યાદિ કઈ પ્રકારે જીવહિંસા ન થાય, તે પશુ હિંસાદિ પાપાની જેમ રાત્રિભોજન સ્વયં સ્વરૂપથી જ દુષ્ટ છે-ત્યાજ્ય છે એમ જણાવ્યું છે. વિશેષાથીએ રાજનગરસ્થ શ્રીજૈન ગ્રંથ પ્રકાશક સભાએ છપાવેલા ૩૪ મેા ગ્રંથ જોઈ લેવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org