________________
૪૧૦.
[ ધ સં. ભા. ૧-વિ૦ ૨–ગા. ૬ છે, તે આ પ્રમાણે–ભગવંતના જ્ઞાન-દર્શનગુણે, તેને આવરનારાં જ્ઞાનાવરણીયાદિ કર્મોની પરાધીનતા સર્વથા નષ્ટ થવાથી સંપૂર્ણ નાશ નહિ પામનારા, અનંત વસ્તુને જણાવનારા તથા અદ્ભુત હોય છે. આ જ્ઞાન–દર્શન ગુણે વડે તેઓ સંપૂર્ણ જગતને એકી સાથે હંમેશાં પ્રત્યક્ષ જાણે અને જૂએ છે. તેથી તેઓથી કાંઈ છાનું નથી. એ રીતિએ તેઓને કાંઈ ગુપ્ત-રહસ્ય નથી માટે (અરહન્ત) “અહંન્ત” કહેવાય છે.”
એ ચાર વ્યાખ્યાઓમાંની છેલ્લી ત્રણ વ્યાખ્યાઓમાં વ્યાકરણમાં કહેલા પૃષોદરાદિ શબ્દ ની જેમ “અહંન્ત ” શબ્દની સિદ્ધિ થાય છે-એમ સમજવું. અથવા મૂળસુત્રોમાં પાઠાન્તરરૂપે આવતા “અહિંતાળ “ પદને “ગરજ્જન્મઃ” એ સંસ્કૃત પર્યાય કરવાથી “કર્મરૂપ અરિ એટલે શત્રુઓને હણનારા માટે “અરિહન્ત” એમ સરળ વ્યાખ્યા થાય છે. કહ્યું પણ છે કે- .
“ સવિર્દ વિ જ કર્મ, રિયૂથ રોડ સચઢ(4) વીવા |
તે મૂરિ હંતા, ઉતા તે સુગંતિ શા” (બાવનિ માત્ર ૧૨૦) ભાવાર્થ-આઠ ય પ્રકારનું કર્મ તે સર્વ ને “અરિભૂત” એટલે શત્રુભૂત” છે, તે કર્મરૂપ અરિને હણવાથી તેઓ અરિહન્ત કહેવાય છે.” મૂળ સૂત્રોમાં “
અ i” પાઠાન્તર પણ આવે છે, તેને “ગરજેક્શ ' સંસ્કૃત પર્યાય કરવાથી “કર્મરૂપ બીજ ક્ષય થવાથી જેઓને પુનઃ સંસારરૂપ અંકુરો ઊગવાને નથી” અર્થાત જે સંસારમાં ફરી ઊગવાના-જન્મ પામવાના નથી. તેઓ “અરુહન્ત” એવી વ્યાખ્યા થાય છે. કહ્યું પણ છે કે
તપે ને યથારચન્ત, ખાતુર્મતિ નાડા !
Mવીને તથા વધે, ન રોહતિ મવાર શા” (રાણવાર્તા૨૨૩) ભાવાર્થ“જેમ બીજ સર્વથા બળી જવાથી, અંકુરો પ્રગટ થતો નથી, તેમ કમરૂપ બીજ મૂળમાંથી બળી જવાથી સંસારરૂપ અંકુરો પ્રગટ થતો નથી.”
વૈયાકરણીઓ તે “અહંત ” શબ્દનાં જ પ્રાકૃતમાં “અહંત, અરિહંત અને અરુહતું એમ ત્રણ રૂપ માને છે. સિદ્ધહેમના ‘૩ણાëતિ' (૮–૨–૧૧) સૂત્રથી એ ત્રણેય શબ્દ સિદ્ધ થાય છે. - તે અહંન્તને નમસ્કાર થાઓ !–એમ સંબંધ જાણ. અહીં વ્યાકરણના નિયમ પ્રમાણે નમ:' શબ્દના યોગે ચોથી વિભકિત થાય, પણ પ્રાકૃતમાં ચોથી વિભકિતને બદલે ષષ્ટીને ઉપયોગ કરાય છે. સિદ્ધહેમ વ્યાકરણમાં “ચતુર્થો પછી' (૮-રૂ-૨૩૨) એ સૂત્ર પણ છે, માટે અહીં મૂલ પાઠમાં સર્વ સ્થલે છઠ્ઠી વિભકિત છે તે ચોથીના અર્થવાળી સમજવી. બહુવચનમાં પ્રયોગ–જેઓ ઈશ્વર એક જ માને છે તેઓના અદ્વૈતવાદનું ખંડન કરી અરિહન્ત (ઈશ્વરે) ઘણા છે–એમ સિદ્ધ કરવા માટે તથા એકને બદલે અનેક અરિહંતને નમસ્કાર કરનારને અતિશય ફળ મળે છે–એમ જણાવવા માટે છે. એ રીતિએ ‘રિહંતા “ પદને અર્થ પૂર્ણ કર્યો. હવે બીજું પદ “મજાવઃ ' છે, ઉપર જે અરિહંત કહ્યા તેઓનું “ભગવત એ વિશેષણ છે, તે અરિહંતના નામ–સ્થાપના-દ્રવ્ય-ભાવ વગેરે જે અનેક પ્રકારો છે તેમાંથી ભાવ-અરિહંતને” ગ્રહણ કરવા માટે છે, અર્થાત મારે નમસ્કાર ભાવ-અરિહંતને થાઓ-એમ કહેવા માટે આ વિશેષણ છે. “
મર' પદમાં કહેલે મા' અંશ “સમગ્ર એશ્વર્ય' વગેરે છે અને વાચક છે. કહ્યું છેકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org