________________
a
d
e
-
-
-
-
-
-
ર૦ ૩-દિનચર્યા-નમિસ્થ ણ'ના અથ]
નોડલ્થ છું. એટલે પ્રણિપાતદંડકમાં કુલ ૩૩ આલાવા (પ) છે અને બે-ત્રણ-ચાર વગેરે પદોના સમૂહરૂપ નવ વિસામાઓ (સંપદાઓ) છે. કહ્યું છે કે –
"दो तिअ चउर तिपंचा, दोन्नि य चउरो य हुंति तिनेव।
સંસ્થા ના સંપ, તિરિલે હૃતિ માત્રાવા પાશા' ભાવાર્થ-“બે-ત્રણ–ચારપાંચ-પાંચ-પાંચ-એ-ચાર અને ત્રણ પદેવાળી કુલ નવ સંપદાઓ અને તે નવ સંપદાઓનાં કુલ તેત્રીસ પદે છે.”
આ સંપદાઓનાં નામ તથા પ્રમાણે તેના અર્થ પ્રસંગે યથાસ્થાને કહીશું. નમેલ્થ શું સૂત્રની વ્યાખ્યા–અર્થ આ પ્રમાણે છે-“નમોહ્યુ of ગતિા માવંતા ” તેમાં નમ:Her-of-અર્ધ -ભાવશ્યઃ ' એમ પાંચ પદે છે, તેને ક્રમશઃ અર્થ આ પ્રમાણે છે-૧. 'રામ' પૂજા કરવી” એવા અર્થમાં અવ્યય છે, પૂજા દ્રવ્ય અને ભાવથી સંકેચ-નમ્રતા કરવી તેને કહેવાય છે, માટે અહીં હાથ-પગ-મસ્તક વગેરે શરીરના અવય નમાવવારૂપ દ્રવ્યથી સંકેચ (નમ્રતા) અને મનને નિર્મળ કરી-નમ્ર કરી બહુમાનથી ચિત્યવન્દનમાં જોડવું તે ભાવ સંકેચ ( નમ્રતા) છે, એમ દ્રવ્ય અને ભાવથી નમ્ર થવા રૂપ પૂજા એ “નમ' અવ્યયને અર્થ સમજવો. હવે બીજું પદ “અg' એટલે થાઓ, “મારે પૂજા થાઓ.” આ એક પ્રાર્થના છે અને તે હૃદયની શુદ્ધિ કરનાર લેવાથી ધર્મવૃક્ષનું ખાસ બીજ છે. ત્રીજું પદ “i' એ અવ્યય માત્ર વાયની શોભા માટે છે, ચોથું પદ “જન્મઃ ” છે, અહીં અહંત શબ્દની જુદી જુદી વ્યુત્પત્તિથી અનેક વ્યાખ્યાઓ થાય છે, એક તે-તેઓ ચેત્રીશ અતિશયરૂપ પૂજાને યોગ્ય છે તેથી “બહેન” છે. કહ્યું છે કે –
“ ગિિત વંળન-સળા પરિત્તિ પૂરવાર |
સિદ્ધિામi ગરિ, નહિંતા સેન ગુનિ શા” (માત્ર નિ ૨૨૨) ભાવાર્થ “વન્દન, નમસ્કાર વગેરેને લાયક છે, પૂજા તથા સત્કારને યોગ્ય છે અને સિદ્ધિગતિને પામવા માટે ગ્ય છેતેથી તેઓને “અહંન્ત' કહ્યા છે.”
બીજી વ્યાખ્યા-“અરિ (શત્રુ)ને હણ્યા તેથી “અરિહન્ત’, મિથ્યાત્વમેહનીય, કષાયે વગેરે જે કર્મબંધના હેતુઓ તે અરિ (શત્રુઓ) છે. અનેક જન્મ-મરણ સુધી મહાન સંકટને પ્રાપ્ત કરાવવામાં કારણભૂત તે મિથ્યાત્વ વગેરે શત્રુઓને હણવાથી તેઓ “અહંન્ત” છે.”
“ત્રીજી વ્યાખ્યા- રજને હણવાથી અહંન્ત, અહીં રજ એટલે ચાર ઘાતકર્મો સમજવા જેમ વાદળના સમૂહથી કીરણે ઢંકાઈ જતાં સૂર્ય વાદળમાં હોવા છતાં પ્રગટરૂપે દેખાય નહિ, તેમ એ ચાર ઘાતકર્મોરૂપ રજથી ઢંકાઈ ગયેલે આત્માને જ્ઞાન-દર્શન વગેરે ગુણરૂપ સ્વ–ભાવ અર્થાત્ તે ગુણે આત્મામાં પ્રગટ દેખાય નહિ; આ આત્મગુણેને ઢાંકનારાં ઘાતીકરૂપ રજને નાશ કરવાથી તેઓ “અહંન્ત” કહેવાય છે.”
ચોથી વ્યાખ્યા–તેઓથી કાંઈ પણ “Tra' એટલે છાનું નથી માટે “અહંન્ત' કહેવાય
૩૧. વર્તમાનમાં ઘણું પુસ્તકોમાં “નમુત્થણું' પાઠ છપાય છે, પણ પ્રાચીન ગ્રંથમાં “નમોકલ્થ ” દેખાય છે, અને વ્યાકરણના આધારે તે બરાબર છે.
થર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org