SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધ ૦ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગાટ ૬૮ જિત અને તેનાથી ચાલે તે જિતવ્યવહાર સમજે. વર્તમાનકાળે એ મુખ્ય છે, આ પાંચ પૈકી કોઈ પણ વ્યવહારને જાણ તે “વ્યવહારવાન” કહેવાય. ૪- = લજજાને દૂર કરાવનાર, અર્થાત આલેચક લજજાથી દેષોને કહી શકતે ન હોય તેની લજજા દૂર કરાવીને યથાર્થ સ્વરૂપમાં દેાષ જણાવવા માટે ઉત્સાહી બનાવનાર, વસ્તુતઃ આ ગુણવાળો આલેચનાચાર્ય આલોચકને અત્યંત ઉપકારી થઈ શકે છે, ૫-જી =આલોચકે કહેલા અતિચારોનું પ્રાયશ્ચિત આપીને તેની અત્યંત શુદ્ધિ કરાવનાર. કેઈ ઉપર કહ્યા તે “આચારવાનું ” વગેરે ગુણવાળો છતાં બીજાને શુદ્ધિ (પ્રાયશ્ચિત્ત) ન આપતે હોય, તે આલોચનાચાર્ય ન થઈ શકે-એમ જણાવવા માટે “ ધી વિશેષણ છે. (“શુદ્ધિ કરવી” એ અર્થમાં “ી ધાતુ આગમમાં પ્રસિદ્ધ છે, કે જેનું વિર્ય રૂપ બને છે. એ જ ધાતુ ઉપરથી “ઘણુથી શબ્દ થયો છે), ૬-નિકાd=( પ્રાકૃતના નિયમ પ્રમાણે “ નિવ) આલેચકનો નિભાવ કરનારે, આલેચકમાં જેવું સામર્થ્ય હેય તેને અનુસારે પ્રાયશ્ચિત આપનારે, ૭-સવારંવા=અપાયોને જાણ, અર્થાત્ દુષ્કાળ, શરીરનું દોર્બય વગેરે (આલેચકને દેષ સેવવામાં હેતુભૂત બનેલાં) ઐહિક કારણેને સમજનાર, અથવા બીજો અર્થ “અપાને દેખાડનાર આલાચકને તેણે સેવેલા અતિચારોને ગે ભાવિકાળે થનારા “દુર્લભ બેધિપણું” વગેરે અપાને સમજાવનાર, આ કારણથી જ તે આલેચકને ઉપકારક થાય છે. ૮“ગરિણાવી'=બીજાને નહિ સંભળાવનાર, અર્થાત આલોચકે કહેલા કે બીજા કોઈને નહિ કહેનાર, આલેચકના દેશે જાણીને જે અન્યને કહે, તે આલેચકની નિન્દા-લઘુતા કરાવનાર થાય, એ આઠ ગુણવાળા ગુરુને શ્રીજિનેશ્વરાએ આલોચનાચાર્ય કહ્યો છે. વળી કહ્યું છે કે " आलोअणापरिणओ, सम्मं संपडिओ गुरुसगासे। जह अंतरावि कालं, करेज्ज आराहओ तह वि ॥१॥" (जितकल्प० ३९) ભાવાર્થ“આલેચના કરવાના પરિણામવાળો આત્મા આચના કરવા માટે ગુરૂ પાસે જવા નીકળે અને ત્યાં પહોંચતાં પહેલાં રસ્તામાં જ મૃત્યુ પામે, તે પણ તેને આરાધક સમજ. ( અર્થાત્ આલોચના નહિ થવા છતાં તે વિરાધક બનતું નથી. )” એ આલોચનાચાર્યનું સ્વરૂપ જણાવ્યું. હવે તેમાં અપવાદ જણાવે છે. ગારિબાપુ સારછે, મોબાકળપાથ . સાવી પછાડ, તેવા હિમા અરિદ સિદ્ધ શા '' (વિતરણ૦ ૨૨) ભાવાર્થ-આલેચકે ઉપર જણાવ્યા તેવા ગુણવાળા ગુરૂ પાસે આલેચના કરવી, તે પણ સાધુએ અથવા શ્રાવકે નિયમાં પોતાના ગચ્છમાં જ કરવી, તેમાં પણ મુખ્યતયા તે ગચ્છના આચાર્ય પાસે કરવી, આચાર્યને વેગ ન હોય તે પ્રવર્તક, તેઓના અભાવે સ્થવિર અને તે પણ ન હોય તે ગણવછંદકની પાસે કરવી. એમ પોતાના ગ૭માં એ પાંચ પૈકી કઈ એક પણ હોય, તે તેની પાસે જ આચના કરવી. પિતાના ગ૭માં એ પાંચેયને અભાવ હોય તે “સાંગિક =એક સામાચારી (સરખા આચારવાળા) અન્ય ગચ્છમાં આલેચના કરવી. ત્યાં પણ આચાર્ય પાસે, આચાર્ય ન હોય તે અનુક્રમે પૂર્વ પૂર્વના અભાવમાં પછી પછીના ઉપાધ્યાયપ્રવર્તક-સ્થવિર કે ગણવચ્છેદક પાસે આવેચના કરવી. એક સમાચારીવાળા અન્ય ગચ્છમાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy