SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ ના ના કાકા - ----- - - - - - - - - - - - પ્ર. ૪-શ્રાવકનાં વાર્ષિક કૃ ] તપ વગેરે પ્રાયશ્ચિત્ત સુખપૂર્વક ગ્રહણ કરાવી શકે તે હોય. પ-જોગો'=સમ્ય રીતે પ્રાયશ્ચિત્ત આપવાની વિધિના પરિશ્રમ (અભ્યાસ)ને જાણનારો હોય અને ૬-વિસા =જે આલોચકના મેટા અને ઘણા દેશે સાંભળીને પણ ખેદ નહિ કરતાં તેને તે તે વિષયનાં દષ્ટાન્ત પૂર્વક વૈરા. વ્યવચને કહીને ઉત્સાહ વધારનાર હોય. એ છ ગુણોથી યુક્ત હોય તેને શ્રીજિનેશ્વરેએ આલેઅનાચાર્ય કહ્યો છે.” પંચાશકમાં તે કહ્યું છે કે ___“ तह परहियंमि जुत्तो, विसेसओ मुहुमभावकुसलमती । માતાજુમાવં તદ્દ, કોનો ગોગના િશા” (શાસ્ત્રોવંચા, ૫) ભાવાર્થ-“(તથા) પરોપકાર કરવામાં ઉત-ઉદ્યમી (પોપકારી સ્વભાવવાળો), આલેચકના સૂક્ષમ પણ મને ગત ભાવ વગેરેને જાણવામાં અન્ય આચાર્યોની અપેક્ષાએ વિશેષ બુદ્ધિવાળા-કુશળ, અને તેથી જ ઈગિતાકાર વગેરેથી પણ બીજાના ચિત્તને સમજનારે, તેને આલેચનાચાર્ય (વિક ટના ગુરૂ) કહ્યો છે. જે આ ગુણેથી રહિત હોય તે આલેચકની શુદ્ધિ કરવામાં અસમર્થ જાણવે.” આલોચનાચાર્યના આઠ ગુણે આ પ્રમાણે કહ્યા છે " आयारवमाहारवं, ववहारुव्वीलए पकुव्वी अ। પરિણાવી નિવ, વાયુ પુર નિtiાશા'(માનિ ૫,૨) ભાવાર્થ-૧-“આયરલ =આચારવાન, જ્ઞાન અને ક્રિયા દ્વારા “જ્ઞાનાદિ પાંચેય આચારને પાળનારે, કારણ કે-એવા ગુણનું વચન શ્રદ્ધા કરવા ગ્ય બને, ૨-grá=અવધારણાવાન, અથૉત યાદ રાખવાની શક્તિવાળો, આવો હોય તે જ આલોચકે કહેલા સર્વ અપરાધને તેણે કહ્યા હોય તેમ હદયમાં ધારણ કરી શકે. ૩-નવેદનમતુ પ્રત્યયને લેપ હોવાથી) વ્યવહારવાન; અર્થાત્ “આગમ-શ્રુત-આજ્ઞા-ધારણા અને જિતર–એ પાંચ પૈકી કઈ અન્યતર (એક) વ્યવહારને જાણ, વ્યવહારને જાણતો હોય તે જ યથાગ્ય શુદ્ધિ કરી (પ્રાયશ્ચિત્ત આપી શકે, તેમાં પહેલે “આગમવ્યવહાર કેવલજ્ઞાનીએ, મન:પર્યવજ્ઞાનીએ, અવધિજ્ઞાનીઓ તથા ચોદ પૂર્વધરે, દશ પૂર્વ અને નવ પૂવીઓને આશ્રીને (તેઓના કાળમાં) હોય છે, બીજે “કૃત વ્યવહાર આઠ પૂર્વથી માંડીને ઘટતાં ઘટતાં એક કે અડધા પૂર્વના જ્ઞાનવાળાઓને તથા અગીઆર અંગ અને નિશીથ વગેરે સમગ્ર શ્રતના જ્ઞાતાઓ માટે હોય છે, ત્રીજે “આજ્ઞા વ્યવહાર પરસ્પર દૂર દેશમાં રહેલા બે ગીતાર્થ આચાર્યો( આલોચક અને પ્રાયશ્ચિત્ત દેનારા)ને હોય છે, તેઓ ગૂઢ (સાંકેતિક) પદ (શબ્દ) દ્વારા આલોચના અને પ્રાયશ્ચિત્ત દેનારા–લેનારા હોય છે, અર્થાત્ (સંદેશ લઈ જનાર ન સમજે તેવા) સાંકેતિક શબ્દમાં ગીતાર્થ આલોચક પોતાના અપરાધે બીજા સાધુ દ્વારા આલેચનાચાર્યને જણાવે અને તેને જવાબ (તેવા જ) સાંકેતિક શબ્દમાં આલેચનાચાર્ય મોકલે, એમ તેઓ બેજ સમજે એ પ્રમાણે આલેચના દેનારા–લેનારાઓને આશાવ્યવહાર જાણુ. ચેાથે “ધારણુવ્યવહારી ગુરૂએ નાના-મેટા જે અપરાધેમાં જેવી રીતિએ જે પ્રાયશ્ચિત આપ્યું હોય, તે જાણું ધારી રાખનાર અંતેવાસી (શિષ્ય) ગુરૂના સ્વર્ગવાસ પછી તેવા અપરાધવાળાને તે પ્રાયશ્ચિત્ત તેવી રીતિએ આપે તેને, અને પાંચમો “જિતવ્યવહાર આગમમાં કહેલું હોય તેથી પણ ઓછું અથવા વધારે પ્રાયશ્ચિત આપવાનું પરંપરાથી જે ચાલુ હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy