________________
[ ધ સંઇ ભા. ૧-વિ. ર-ગાહ ૬૮ પણ માનહાનિના ભયે પિતાના દુરાચરણને (હું હાર્યો વગેરે ) કહી શકે નહિ.' માટે આલેચક સંસારીરૂ જોઈએ ૨- અશઠ જોઈએ, માયાવી હોય તે પિતાનાં દુરિત્રોને યથાયોગ્ય પૂર્ણ સ્વરૂપમાં (ખરા રૂપમાં) કહી શકે નહિ, ૩–“નામ =આલેચક બુદ્ધિમાન જોઈએ. બુદ્ધિ વિનાને જે આલેચક પિતાના અપરાધે વગેરેને સમજી પણ શકે નહિ, તે તેની આલોચના તે કરે જ શી રીતિએ ? – દિને '=આલોચક સ્થાવિરક૫–જાતક૯૫ કે સમાપ્તકપાદિમાં રહેલે, અર્થાત્ સ્થવિરકલ્પમાં પણ જાત અને જાતમાં પણ સમાપ્તકલ્પાદિમાં રહેલ જોઈએ, તે સિવાયના અજાતકપાદિવાળાને તે અતિચારોની જુગુપ્સા (અણગમે-ધ્રણ) પણ ન થાય તેથી તે આલેચના કરી શકે નહિ. પ-અક્ષર'=ઈચ્છા વિનાને,” અર્થાત્ “આચાર્ય વગેરેને પિતાના પક્ષકાર બનાવવા” ઈત્યાદિ ઈચ્છા છે કે સાંસારિક ફળ (સુખ)ની ઈચછા વિનાને જોઈએ, કારણ કે–એવી ઈચ્છાવાળો સમગ્ર અતિચારાની આચના કરે એ સંભવિત નથી, વળી એવી કઈ પણ ઈચછા કરવી તે પણ અતિચાર જ છે માટે એવી દુષ્ટ ઈચ્છા રાખીને તે આલોચના કરવા છતાં શુદ્ધિ થાય જ નહિ. ૬-બાવળિકો'=“સુખપૂર્વક સમજાવી શકાય તેવું જોઈએ, જે એ ન હોય તેને તેના દુરાગ્રહને વેગે અકાર્યોથી અટકાવી શકાય નહિ. ૭-તોર શ્રદ્ધાળુ જોઈએ, શ્રદ્ધાળુ હોય તે જ ગુરૂએ આપેલા પ્રાયશ્ચિત્તની શ્રદ્ધા કરી શકે. ૮-r
જે=આપ્સ(હિતેચ્છુ-પૂજ્ય) પુરૂની આજ્ઞા–શિખામણ મુજબ ચાલનારો જોઈએ. આ આત્મા ( વડીલોને સમર્પિત હોવાથી) પ્રાયઃ અકાર્યને કરે નહિ. ૯-સુરતાથી પિતાનાં કરેલાં અકાર્યોને પ્રશ્ચાત્તાપ કરનાર જઈએ. એ હોય તે જ આચના કરી શકે. ૧૦-તવિહિપુરનો છું= આલોચના કરવાની વિધિમાં લાલસા(પ્રીતિ)વાળ જોઈએ, એ આત્મા આચનામાં અવિધિ ન થાય તેની પૂર્ણ કાળજી રાખી અવિધિને તજે. ૧૧-મિજાવકgfgો =દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ વગેરેના અભિગ્રહ કરવા-કરાવવા-અનુમોદવા ઈત્યાદિ ચિહ્નો રૂપ આલેચના કરવાની યેગ્યતાનાં લક્ષણે વાળ જોઈએ, અથત વ્યાદિ નિયમે કરવા-કરાવવા–અનુમાદવામાં પ્રીતિવાળો જોઈએ. એમ શ્રીજિનેશ્વરોએ અગીઆર ગુણેથી યુક્ત આત્માને આલેચના દેવા (કરવા) માટે એગ્ય કહ્યો છે.” એ આલેચકના સ્વરૂપનું પહેલું દ્વાર કહ્યું. ર. આચનાચાર્યનું સ્વરૂપ-એનું સ્વરૂપ શ્રાદ્ધજિત૯૫માં આ પ્રમાણે કહ્યું છે
ગીગા હો , રિસી તા ૨ જાદvrigો .
જોગનો વિલા, મળિો કાગળાવાઝો શા” (નિત્તe -૮) ભાવાર્થ-“૧–નીર=ગીતાર્થ, જે “નિશીથ' વગેરે આમને સૂત્ર તથા અર્થ સહિત જાણ (ઉત્સર્ગ–અપવાદાદિ ભાવેને યથાર્થ જ્ઞાતા) હેય. ૨-‘તકો=જેણે મન-વચનકાયાના વ્યાપાર રૂપ યોગોને અભ્યાસ કર્યો હોય (શુભ ગોનું સતત પરિશીલન કર્યું હોય); અથવા જેણે વિવિધ પ્રકારને (બાહા-અત્યંતર) શુભ તપ કર્યો હોય તે “કૃતગી' જાણ તાત્પર્ય કે વિવિધ શુભ ધ્યાનથી અને અનેક પ્રકારના તપ વગેરેથી જેણે આત્મા તથા શરીરને સપૂર્ણ કર્યું હોય, ૩- વારિ=અતિચારરહિત નિર્મળ ચારિત્રવાન હોય. “તા ય નાણાકુર= તથા પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરાવવામાં ચતુર, આલેચકને અનેક પ્રકારની યુક્તિઓ દ્વારા વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org