________________
૪-શ્રાવકનાં વાર્ષિક ]
ભાવાર્થ“પ્રતિવર્ષે ગુરૂની આગળ પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ, કે જેથી શુદ્ધ કરાતે આત્મા અરીસાની જેમ ઉજ્વલા થાય.” આવશ્યકનિર્યુકિતમાં (?) તેને સમય હ્યો છે કે
" पक्खिअचाउम्मासिअ, आलोयणा नियमसो उ दायब्वा ।
गणं अभिग्गहाण य, पुचग्गहिए णिवेदेउं ॥१॥" (आलो०पंचा० गा०१०) ભાવાર્થ-બદર પાક્ષિકમાં અને ચામાસીએ તો ગુરૂ પાસે આલેચના નિયમા આપવી અને તે વખતે પૂર્વે લીધેલા અભિગ્રહોનું પણ નિવેદન કરીને (પુનઃ વિશેષ) ગ્રહણ કરવા.”
તેમાં સર્વ પ્રકારે પિતાના મન-વચન-કાયા રૂપ ત્રશું અશુભ યોગોથી જે જે અકાર્યો થયાં હોય, તેને શુદ્ધ ભાવપૂર્વક (આત્મશુદ્ધિના ઉદ્દેશથી) “ોવન'=પ્રગટરૂપે ગુરૂની આગળ યથાસ્થિત જણાવવાં, તે 'ગોરાજ' કહેવાય છે. કહ્યું છે કે
“ ગોળ ગરિજે, મિવિધિના હંસ લિજિરિ
વયના સબં, પુળો ગાય ચા ” (બાણથંવા. ૨) ભાવાર્થ_“આલેચના સમસ્ત પ્રકારે સ્વયં પક્ષમાં કરેલાં અનેતે કરતી વેળા મનવચન-કાયા પૈકી વચનાદિ ગો દ્વારા જે રીતે તે કર્યા હોય તેને યથાર્થરૂપે જણાવવાં, અર્થાત કરતી વેળા જેવા જેવા મન-વચન-કાયાને અશુભ વિકારે (વ્યાપારે) થયા હેય તે હેતુઓ વગેરે સહિત ગુરુને તે તે દેશે જણાવવા તેને આચના જાણવી.” તેને વિધિ શ્રાદ્ધજિતકહ૫પંચાશક વગેરેમાં આ પ્રમાણે કહ્યો છે. द्वारगाथा-" एत्थं पुण एस विही, अरिहो अरिहंनि दलयह (अ) कमेणं ।
आसेवणाइणा खलु, सम्म दवाइसुद्धस्स (डीए)॥१॥" ભાવાથ–“વ્યાખ્યા એમ છે કે ”-હવે કહેવાશે તે આલેચનાને વિધિ આ પ્રમાણે છે૧–ગ્ય આલોચના કરનાર આલેચક યોગ્ય જાઈએ, ૨–ગ્યની પાસે જેની સન્મુખ આલોચના કરવાની હોય તે ગુરુ પણ યોગ્ય જોઈએ. ૩-કમથી આસેવના તથા આચનાના કમથી તે આપવી જોઈએ, ક–સમ્યગ્સ"દર્પ– આકુદી’ વગેરે તે તે અકૃત્ય કરતાં પોતાને જેવા ભાવે (અધ્યવસાયો) થયા હોય તે છપાવ્યા વિના સ્પષ્ટ જણાવવા જોઈએ, અને ૫-દ્રવ્યાદિકની શુદ્ધિ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ વગેરેની શુદ્ધિપૂર્વક આચના કરવી જોઈએ. એમ આલેચનાનાં પાંચ દ્વારે છે, તેમાં– ૧, આલોચકનું સ્વરૂપ-આલેચકનું સ્વરૂપ પંચાશકમાં નીચે પ્રમાણે કહ્યું છે
" संविग्गो उ अमायी, मइमं कप्पट्टिओ अणासंसी।
पण्णवणिज्जो सड्ढो, आणाउत्तो दुकडतावी ॥१२॥" "तनिहिसमस(स्मोगो खलु, अभिग्गहासेवजाइलिंगजुयो।
ગાકાયાળ, કોw મળિયો વિહિં રા”(વાળો. ) ભાવાથ–“સવિત=(સંવેગી) સંસારથી ભય પામેલ હોય તે જ આચના કરનાર ચોગ્ય સમજે, કારણ કે સંસારને ભય હોય તે જ દુષ્કર કાર્ય કરવાના પરિણામ થાય, આલોચના દેવી તે દુષ્કર કાર્ય છે, તેમાં પોતાના દેશને સ્વમુખે કબૂલ કરવાના હોય છે, કાં છે કે-“કવિ તથા , વિ ” અર્થા–રાજા પિતાના રાજ્યને ત્યાગ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org