________________
[ ધ૦ સ૦ ભા૦ ૧૧૦૦ ૨-ગા૦ ૬૮ चिरसंचि पि कम्मं, खणेण विरलत्तणमुवे ॥१॥ (૩૧૦માહા-૨૬૧) ભાવા - ગુરૂની સામે જવાથી, વન્દન કરવાથી, નમસ્કાર કરવાથી તથા સુખશાતાદિ પૂછવાથી ચિરકાળનાં પશુ સંચિત કરેલાં કૌ ક્ષણુમાં વિરલ થઇ ( નાશ પામી ) જાય છે.” સાધુના પ્રવેશમહાત્સવ અનુચિત છે—એવી શ’કા પણ કરવી નહિ, કારણકે-સિદ્ધાન્તમાં તેન ખાસ વિધાન કરેલું છે, વ્યવહારભાષ્યમાં સાધુની પ્રતિમાના અધિકારમાં જણાવ્યું છે કે " तीरिअ उब्भामगनिउग-दरिसणं सबिसाहुमप्पा हे । दंडिअोइ असई, सावगसंघो व सकारं ।। "
ભાવાથી એની વ્યાખ્યા એ પ્રમાણે છે કે-પ્રતિમાધારી સાધુ પ્રતિમા ( અભિગ્રહવિશેષ પૂણૅ કરીને, નજીકના ગામમાં જે રસ્તે ઘણા સાધુઓનું ગમનાગમન થતું હોય ત્યાં જઈને, સહુ જોઈ શકે તેમ, ‘હુ પ્રતિમા વહન કરીને આવ્યેા છુ”-એમ સાધુઓને જાહેર કરે, ત્યારે તે સાધુએ રાજા વગેરે ત્યાંના અગ્રેસરને કહે કે-‘અમુક (નામવાળા) મહા તપસ્વી સાધુ તપશ્ચર્યાં પૂણુ કરીને ગામની બહાર આવેલા છે, તેઓને સારા સત્કારપૂર્વક ગચ્છમાં પ્રવેશ કરાવવે ચેાગ્ય છે.' એથી રાજા પ્રવેશ કરાવે, રાજાના અભાવે ગામના અધિકારી, તે ન હોય તે સમૃદ્ધિ વંત શ્રાવક અને તેવા શ્રાવક પણ ન હોય તે ચતુર્વિધ શ્રીસધ મળીને પણ સત્કાર કરે (પ્રવેશ કરાવે), એવા રૂઢ આચાર છે.” એવુ આગમવચન હોવાથી ગુરૂના પ્રવેશમહેૉત્સવ મોટા આડંબર પૂર્વક કરાવવા ઉચિત છે.
ન
૪
વળી શ્રી શ્રાવકસઘને પશુ શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુએની લ્હાણી આદિ કરવા રૂપ પ્રભાવના કરવી, કારણ કે–શાસનની પ્રભાવના કરનારને ‘તીથ કરપણું' વગેરે પ્રાપ્ત થાય છે. કહ્યું છે કેअपुन्नाणगहणे, सुअभत्ती पवयणे पभावणया ।
""
'
પäિ Êહિં, તિત્ત્વચરત્ન હર લીનો ?' ( ( ૩૧વેશ૧૬, ૧૦૨) ભાષા- અપૂર્વ ( નવું) જ્ઞાન મેળવવાથી ( ભણવાથી ); શ્રુતજ્ઞાનની ભક્તિ કરવાથી અને શાસનની પ્રભાવના કરવાથી, એ ત્રણુ કારણે જીવ તીર્થંકરપણું પામે છે. '
તથા- શરણાZ(મારેળા)ષિñાં મન્ય, માવનાત્તઃ કમાવનામ્ ।
માત્રના મોક્ષવા સ્વય, વાન્પયોતુ મમાત્રના ।।”(શા.વિષિīટીશા) ભાવા—“ ભાવના પાતાને જ અને પ્રભાવના પાતાને તથા બીજાને પણ મેક્ષ આપનારી છે, માટે ભાવનાથી પણ પ્રભાવના ( પ્રભાવનામાં ‘પ્ર’ ) અધિક છે—એમ હું માનું છું " ( માટે પ્રતિવષે યથાશકિત શાસનપ્રભાવના કરવી. ) આ દેશમુ' વાર્ષિકકૃત્ય કહ્યું. ૧૧-શેાધી-શેાધી=અપરાધાનું પ્રાયશ્ચિત, ગુરુના ચાગ હાય તા દર વર્ષે ઓછામાં આછું એક વખત ગુરુને પેાતાની ભૂલાને પ્રગટ જણાવીને આત્મશુદ્ધિ કરવી જોઇએ. કહ્યુ છે કે“પ્રતિસંવત્સર પ્રાપ્ત, માશ્રિત્ત ગુો પુરઃ ।
શોધ્ધમાનો મવેત્ામા, ચેનાની વોન્વજ ।।’(શ્રા. વિધિ..-૧ ટીશ)
૧૦. શ્રાદ્ધવિધિમાં “ ભાવના મોક્ષા સ્વચ, ચાયોલા મમાથના । ‘પ્ર’ારેષિત્ર યુપણું, આભાસ: પ્રમાના ॥ ૧ ॥” એ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org