________________
૫૦ ૨-ભાગાભાગમાં સચિત્તાદિ વિભાગ ]
૨૨૫
_kk
ભાવાર્થ ઢળ્યા પછી જે લાટ ચાન્ચે ( છાણ્યા) ન હેાય તે શ્રાવણ અને ભાદ્રપદ મહિનામાં પાંચ દિવસ, આસે અને કાર્તિકમાં ચાર દિવસ, મૃગશિર અને પેષમાં ત્રણ દિવસ, મહા અને ફાગણમાં પાંચ પ્રહર, ચૈત્ર તથા વૈશાખમાં ચાર પ્રહર, તેમ જ જે અને અષાઢમાં ત્રણ પ્રહર મિશ્ર ગણાય છે. તે પછી તે ચાળેલા ન હાય તા પણ અચિત્ત થાય છે. ( ચાળ્યા બાદ તે એ ઘડીમાં જ અચિત્ત ગણાય છે.) ”
""
લેટ કયાં સુધી અચિત્ત રહે ? તે કાળનું પ્રમાણુ શાસ્ત્રોમાં દેખાતું નથી, તે સુધી દ્રશ્ય-ક્ષેત્ર-કાળ-ભાવવિશેષે તેના વણુ–ગધ-રસ-સ્પર્શે અઢલાઈ ન જાય કે જીવાની ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી કખ્ય ગણાય છે.
૨૯
66
પાણી-પૂર્ણ ત્રણ ઊકાળા ઊકળે નહિ ત્યાં સુધી પાણી મિશ્ર સમજવું. કહ્યુ છે કેउसिणोदगमणुवत्ते दंडे, (तिदंड ) वासे अ पडिअमित्तंमि । મુકૂળાòસતિયં, નાડાં વટ્ટુપસન્ન ? ॥”
(fiøનિવૃત્તિ, ન॰ ૨૮ )
ભાવાર્થ-“ જ્યાં સુધી ત્રણ ઉકાળાથી પૂર્ણ ઊકળે નહિ ત્યાં સુધી ઉષ્ણુ ( ઊકાળેલું ) પણ પાણી મિશ્ર છે, ત્રણ ઊકાળા પછી જ તે અચિત્ત થાય છે. વરસાદનુ પાણી વરસાદ પડતી વેળાએ તત્કાલ તેા ગામ, શહેર વગેરેમાં જ્યાં ઘણા મનુષ્યાનુ જવુ –આવવુ કરવું થતું હાય, તેવા સ્થલે’ જ્યાં સુધી અચિત્ત ન થાય ત્યાં સુધી મિશ્ર રહે છે, જંગલમાં પડેલા વરસાદનું પણ પહેલું વરસેલુ પાણી મિશ્ર અને પાછળથી વરસેતુ' સચિત્ત ગણાય છે. ચાખાના ધાવણના પાણીને અને શાસ્ત્રમાં ત્રણ મતા છે, કેટલાક આચાર્ચી કહે છે કે-ચેાખા ધાયા પછી તે ધાવણુ–પાણી ખીજા વાસણમાં નાખતાં, તેમાંથી જે છાંટા–ખિંદુ ઊડીને ખીજા વાસણની ખાજીમાં લાગે તે સુકાય નહિ ત્યાં સુધી તે પાણી મિશ્ર ગણાય, આ મત સત્ય નથી, કારણ કે—જો વાસણ ધાતુનું કે માટીનું પણ જૂનુ' હાય તે। તે છાંટા ઘણા કાળે સુકાય અને વાસણ માટીનું નવુ હાય તા અલ્પકાળમાં સુકાઈ જાય, માટે એથી કાળના નિણૅય થઈ શકે નહિ. કેટલાકે એમ કહે છે કે-ચેાખાનું ધાવણુ ખીજા વાસણમાં નાખતાં મુમુદ્ ( પરપાટા–ફીણ ) થાય તે જ્યાં સુધી શમી ન જાય ત્યાં સુધી મિશ્ર જાણુવું. આ મત પણ અયથાર્થ છે, કારણ કે-પવન વધારે હાય તેા પરપોટા જલ્દી શમી જાય અને તેમ ન હેાય તે વધારે સમય પણ લાગે; તેથી તેના પણ કાળના નિર્ણય થાય નહિ. ત્રીજો મત એ છે કેાખા ધાયા પછી પકાવતાં જ્યાં સુધી તે સીઝે ( ચઢ-પાર્ક) નહિ, ત્યાં સુધી તેનુ ધાવણ મિશ્ર જાણવું. એ મત પણ વ્યાજબી નથી, કારણ કે–અગ્નિ–તાપ વધારે હાય તે ચેાખા થાડા સમયમાં રધાઈ જાય અને આછા હાય તા વધારે કાળ પણ લાગે. એથી પણ તે ધાવણુના-પાણીના કાળ નિશ્ચિત થઈ શકે નહિ. આથી એ ત્રણેય વિકલ્પા અયાગ્ય છે. વાસ્તવિક રીતિએ ચાખાનું ધાવણુ જે ભાજનમાં હાય તેમાં ખરાખર નિતરીને નિમળ થાય નહિ-જ્યાં સુધી ઢહાળુ રહે, ત્યાં સુધી મિશ્ર અને નિતરીને પૂર્ણ સ્વચ્છ થયા પછી અચિત્ત થાય-એમ સમજવું.” “નીન્ટ્રોલ પણ ગળ, રૂં માળખુ અમુ વિભેદ્દો નિમિાયોનુ નળ, ઝિવાને મીશન છત્તે । ? || ” (ર્ષિ નિયુ,િ, T૦ ૩૨)
પણ જ્યાં ઈચળે વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org