________________
૧૪
[ ધ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ૨ ગા૦ ૬૫ શબ્દમાં અણુના ‘અનુ' અને ઊજી એ પર્યાયશબ્દો છે અને અનુક્રમે તેના પાછળ તથા ન્હાનું ' એમ અર્થો થાય છે. તેમાં સમ્યફવ પ્રગટ થયા ‘પછી’ પ્રાપ્ત થાય માટે ‘અનુવ્રત’ અને સાધુનાં મહાવ્રતાની અપેક્ષાએ શ્રાવકનાં મતા ‘ન્હાનાં-લઘુ’ હોવાથી અણુવ્રત' સમજવાં, પાંચ અણુવ્રતા શ્રાવકના ‘મૂલગુણુા’-છે અને અણુવ્રતાને વિશેષ ગુણુ કરનાર હાવાથી’દિશિરમાણુ વગેરે ત્રણને ‘ગુણુવ્રતા’ કહ્યાં છે. આ આઠ તે ‘યાવત્કથિત ( જાવજીવ સુધીનાં ) ડાય છે અને ચાર શિક્ષાત્રતા ‘ઇશ્વરકાલિક' ( અમુક વખતે કે અમુક પદિવસે કરાતાં હોવાથી અમુક સમય કે અમુક દિવસ પુરતાં ) છે. વિદ્યાર્થી વિદ્યાના પુનઃ પુનઃ અભ્યાસ કરે, તેમ આત્માને પણુ પુનઃ પુનઃ સમતાદિ ગુણ્ણાના અભ્યાસ રૂપ હોવાથી ‘ સામાયિક ’ વગેરે ચારને ‘શિક્ષાત્રતા' કહ્યાં છે. (૮)” હવે ચારિત્રના અતિચારાનુ જુદુ જુદુ પ્રતિક્રમણ કરવા પહેલા વ્રતને અંગે કહે છે કે— “ પઢમે કાળુન્ત્રચમી, શૂળપાળાવિરડો । ગાયયિમળતÒ, ફ્ળ માયવ્વયંમેળ ॥૧॥ ’
"
અર્થ - પદ્મ અનુવ્વયમી=પહેલા અણુવ્રતમાં, અર્થાત્ અહિંસાવ્રત સર્વ ત્રતાના સાર છે, સર્વ વ્રતાનું સાધ્ય અહિંસા છે, માટે સવમાં પહેલુ, વળી ‘અનુ’= અનુ અને અણુ. તેમાં વ્રતે સમક્તિની ‘અનુ=પછી’ પ્રાપ્ત થાય છે, માટે ‘અનુવ્રત’ અને મહાવતા કરતાં શ્રાવકનાં વ્રતા ‘અનુ’= ન્હાનાં' હાવાથી અણુવ્રત, એમ પહેલા અણુ ( અનુ વ્રતમાં ફૂગપાળા વાય’=મેટા અથવા મોટા જીવાના પ્રાણાતિપાત (હિંસા ). તેમાં જે બાહ્ય ચક્ષુ વગેરેથી જોઇ શકાય તેવા માટે, અથવા જેઓનાં ગમન-આગમન વગેરે જોઈ શકાય તેવા મેાટા મેઇન્દ્રિય આદિ ત્રસ જીવાના એમ ફૂલગ’ વિશેષણ અતિપાતનું અને જીવાનુ બન્નેનુ થઈ શકે છે, માટે માટો કે મોટા જીવાના ‘પાળ ’=ઇન્દ્રિઓ-મળા-શ્વાસે શ્ર્વાસ અને આયુષ્ય રૂપ બાહ્ય પ્રાણાના અતિપાત ’= તેઓનાં હાડકાં વગેરે લેવાના ઉદ્દેશ, ઇત્યાદિ કારણે ‘નાશ’ તેની ‘વિન્ફ્રે ’=નાશ નહિ કરવાની વિરતિ–પ્રતિજ્ઞા, તેનાથી ‘બારિય’વિપરીત આચરણ કર્યું. હાય-પ્રતિજ્ઞા પાલી ન હાય; સળ ગ અથ–પહેલા અણુવ્રતમાં માટી અથવા મેટા થવાના પ્રાણનાશ (હિંસા ) નહિ કરવાની કરેલી પ્રતિજ્ઞાથી વિપરિત આચરણ કર્યું... હાય, અહી કોઈ પ્રશ્ન કરે કે દેશ વિરતિમાંથી આગળ વધી ને સર્વ વિરતિમાં જનારાને પણ આ પ્રતિજ્ઞાનું ઉલ્લંધન ા થાય, અને તેનું પ્રતિક્રમણ્ કરવું તેા ઘટિત નથી તેનુ શુ’? એનું સમાધાન કરે છે કે ‘અપલચ્ચે ક્રોધાદિના ઉદયને વશ ( ક્રોધ વગેરેના અશુભ પરિણામ ) થવાથી, · કૃત્ય '=આ પ્રાણાતિપાતમાં ‘માયસંનેન’પ્રમાઇમાં આસક્ત થવાથી, અર્થાત્ ‘સુરાપાન’ વગેરે પાંચ પ્રકારના પ્રમાદમાં અત્યંત મગ્ન થવાથી. અહી એકના નામ સાથે તેનાં સજાતિય પણ ગણાય છે—એ ન્યાયે પ્રમા’ કહેવાથી ‘આકુટ્ટી ( બેદરકારી ) અહંકાર ' વગેરે ખીજા પશુ કારણેા સમજી લેવાં, માટે તે દરેકને યોગે આ વ્રતમાં જે અતિક્રમણ કર્યું. હાય, અથવા ખીજી રીતિએ એ વિરતિને આશ્રીને હવે પછીની ગાથામાં કહેવાશે તે · વધ-બન્ધન ' વગેરે અનુચિત આચરણ કર્યું... હાય ‘ તેનું પ્રતિક્રમણ કરૂ છું. ' વગેરે આગળની ગાથામાં કહેવાશે તેના સંબંધ જોડવા. (૯)” હવે તે જ ‘વધ-મન્ધન’ વગેરે કહે છે“ વ-ધંધ-વિચ્છેદ્, અમારે મત્તવાળવો ર્ ।
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org