________________
-
-
-
-
-
૬૫
પ્ર૦૩-દિનચર્યા–પ્રતિક્રમણમાં “વધિ-તુસૂત્રના અર્થ ]
पढमवयस्सइयारे, पडिक्कमे देसि सव्वं ॥१०॥" અથ–“જદ'=મનુષ્ય-પશુ વગેરેને નિર્દયપણે માર મારે, “વંદ'=દોરડા વગેરેથી સખ્ત બાંધવા, “વિ છેu'=તેમનાં કાન-નાક વગેરે છેદવાં–કાપવાં, “મારે તેની શકિતને વિચાર કર્યા વિના ગજા ઉપરાંત ભાર-બજે ઉપડાવ-ખેંચાવ વગેરે અને “મરાવો છેતેઓનાં આહાર-પાણી અટકાવવાં (ભૂખ્યાં–તરસ્યાં રાખવાં ), ક્રોધાદિને વશ થઈ નિર્દયતાપૂર્વક એ પાંચ પ્રકારે વર્તન કરવું તે “પદમાવત '=પહેલા વ્રતના (પાંચ) અતિચાર છે. એનું આતચારપણું પૂર (પૃ. ૨૮૮ માં) કહ્યા પ્રમાણે સમજી લેવું. અથવા અજાણપણાથી કિંવા અતિકમ-વ્યતિક્રમ’ વગેરે કરવાથી પણ તે તે અતિચાર સર્વ વતેમાં સમજવા. આ “વધ” વગેરે પાંચ અતિચાર દ્વારા “જે કઈ કર્મ બાંધ્યું હોય, વગેરે સંબંધ પૂર્વની ગાથામાંથી જેડ, તેનું “રિમે' વગેરેને અર્થ ત્રીજી ગાથા પ્રમાણે. (૧૦)” હવે બીજા વ્રત માટે કહે છે કે
"बीए अणुव्वयंमी, परिथूलगअलियवयणविरईओ।
आयरियमप्पसत्थे, इत्थ पमायप्पसंगणं ॥११॥" અર્થ_“વી અgવી =બીજા અણુવ્રતમાં, ર=અતિશયેન, “જૂઢા=જેનાથી લોકમાં અપકીર્તિ, રાજદંડ વગેરે મોટું નુકશાન થાય તેવાં મેટાં, વિજ=કન્યા અલિક' વગેરે પાંચ પ્રકારનાં જુઠાં (અસત્ય) વચને, જેવાં કે-(૧) (કન્યા કે તેના સંબંધીઓ ઉપરને) વેષ વગેરે હોવાથી “વિષકન્યા ન હોય, તેને પણ તેના વિવાહાદિમાં વિન્ન કરવા માટે) “આ વિષકન્યા છે વગેરે (અનેક પ્રકારે) કન્યા સંબંધી જુઠું બેલિવું તે “કન્યાલિક.), (૨) શ્રેષાદિ કારણથી ઘણું દૂધ આપતી હોય, તેને પણ “આ ગાય થોડું જ દૂધ આપે છે વગેરે ગાય (પશુ) સંબંધી અસત્ય બોલવું તે ગવાલિક' (૩) પારકી જમીન (ઘર-ક્ષેત્ર) વગેરેને પિતાની કહેવી (પિતાની પારકી કહેવી), વગેરે ભૂમિ સંબંધી અસત્ય બોલવું તે “ભૂમ્યલિક.” અહીં “કન્યા’ના ઉપલક્ષણથી મનુષ્ય વગેરે ઈ પણ બે પગવાળાને અંગે, “ગાય”થી પશુ વગેરે કોઈ પણ ચાર પગવાળાને અંગે તથા “ભૂમિ' શબ્દથી કંઈ પણ અપદ (પગ વિનાની સર્વ વસ્તુ ઝાડ–પાન વગેરેને) અંગે અસત્ય બોલવું, તે દરેકને તે તે કન્યાલિક વગેરેમાં ગણવું. (૪) ધન-ધાન્ય વગેરે બીજાની મૂકેલી કઈ પણ થાપણનું હરણ કરવું (એળવવી ), તે “પાસાપહાર.” જો કે આ બધાંય કાર્યો (અપેક્ષાએ) ચોરીરૂપ છે, તે પણ તેમાં અસત્ય બોલવાની મુખ્યતા હોવાથી “મૃષાવાદ તરીકે કહ્યાં છે. (૫) લેવડ–દેવડ( લેણ-દેવા)ને અંગે પ્રામાણિક માનીને બીજાએ સાક્ષી કર્યો હોય તેમાં લાંચ-રૂશ્વત કે મત્સર વગેરેથી પ્રભાવિત થઈને ખોટી સાક્ષી આપવી, તે “ફટસાક્ષીપણું,” આ પાંચ પૈકીના ચોથા અને પાંચમાં અલિકને સમાવેશ પહેલાં ત્રણ પૈકી કઈ ને કઈમાં થઈ જાય છે, છતાં “થાપણ ઓળવવી અને બેટી સાક્ષી ભરવી” એ બે લેકેમાં અતિ દુષ્ટ મનાતાં હોવાથી જુદાં ગણાવ્યાં છે. એમ પાંચ પ્રકારનું અસત્ય બોલવાની વિરતિ તે “રિબૂટ્ટાચાવિજે' તેમાં “
રામપરશે' વગેરેને અર્થ પૂર્વ પ્રમાણે(૧૧)” હવે તેના અતિચારે– " सहसा रहस्स दारे, मोसुवएसे य कुडलेहे य। पीअवयस्सइयारे, पडिकमे देसि सव्वं ॥१२॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org