________________
n
e
'
'
'
'
''
''
'
'
'
'
પ્ર. ૩-દિનચર્યા-પ્રતિક્રમણમાં વંદિતુ સૂત્રના અર્થ].
૬૩ પરિચય ક રાખવે, એમ ‘મત્તર =સમ્યકત્વના પાંચ અતિચારેનું ‘હિ =વગેરેને અર્થ આગળ કહ્યા પ્રમાણે. આ પાંચ અતિચારમાં અનુક્રમે (૧) ક્ષીરનું પાન કરનારા બે છોકરાઓ, (૨) રાજા તથા અમાત્ય, (૩) જિનદત્તને મિત્ર દુર્ગધ, (૪) શકટાલ મંત્રી અને (૫) સુરાષ્ટ્ર શ્રાવક–એ પાંચનાં દષ્ટાનો અન્ય ગ્રંથોથી જાણી લેવાં.” હવે ચારિત્રાતિચારના પ્રતિક્રમની ઈચ્છાથી પ્રથમ સામાન્ય રૂપે આરંભ નિંદા માટે કહે છે કે
છવાસમા, પ ચ પચાવ તો
अत्तट्ठा य परहा, उभयट्ठा चेव तं निंदे ॥७॥" અથ– “ઝવણમા=“પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને વનસ્પતિ’ એ પાંચ સ્થાવરકાય તથા ત્રસકાય, એમ છકાય જીને સમારંભ કરવાથી=અત્યંત પીડા ઉપજાવવાથી, અહીં “તુલાદંડના ન્યાયે “જેમ તેલવાને કાંટે કહેવાથી સાથે બે છાબડાં પણ આવી જાય તેમ સમારંભ શબ્દથી સાથે “સંરંભ અને આરંભ” પણ સમજી લેવા; તેમાં મારવા વગેરેને સંક૯૫ કરે તે સંરંભ, પીડા ઉપજાવીને તે “સમારંભ અને ઉપદ્રવ (પ્રાણનાશ) કરવો તે “આરંભ કહેવાય છે : અર્થા–એ પૃથ્વીકાય આદિ છ પ્રકારના છને સંરંભ, સમારંભ અને આરંભ કરવાથી
તોતા=જે “દે” (પાપ) સેવ્યા હોય; અહીં “અતિચાર નહિ કહેતાં “રાષ” કહેવાનું કારણ એ છે કે-અતિચારો વ્રતની મલિનતા રૂપ હોય છે અને છકાય જેની અહિંસા રૂ૫ વ્રત અંગીકાર ન કર્યું હોય તેને એ મલિનતા ન ઘટે, માટે દેવોને અર્થ અહીં અતિચાર નહિ પણ પાપ સમજ; એ પાપનાં કારણે કહે છે–પને ય પાવ '=સ્વયં પકાવવાથી, બીજા દ્વારા પકાવરાવવાથી અને બીજા “ (૪) શબ્દથી અનુમોદના કરવાથી, અર્થા–રસેઈ આદિ પાક કરવા-કરાવવા કે અનુમોદવાથી, એ પાક કેને માટે ? “સત પા કમા રેવે આત્મા =પોતાને માટે, પરાર્થે=પ્રાદુર્ણક (મહેમાન-પણું) વગેરે બીજાઓને માટે, ઉભયાથે ––પર બન્નેને માટે તથા “રા' એટલે નિષ્કારણ દ્વેષ વગેરેથી, અહીં “પવ' શબ્દથી ઉપર જણાવ્યાં તેટલાં જ કારણે એમ સમજવું, અથવા બીજી રીતિએ “મુગ્ધ બુદ્ધિથી હું સાધુને માટે ભોજન તૈયાર કરીશ તે મને પુણ્ય થશે’–એમ પોતાના પુણ્યને માટે, ‘બીજાના પુણ્યને માટે? તથા “પિતાના અને પરના-ઉભયના પુણ્યને માટે” એમ પણ અર્થ કરે; ફલિતાર્થ એ થયે કે–પિતાના પરના કે ઉભયના કારણે (અથવા પુણ્યાર્થે) પાક કરવા-કરાવવા અને અનુમોદવાથી છકાય જેને “સંરંભ' વગેરે થવાથી જે પાપ થયાં હેય. અથવા બીજો અર્થ એમ પણ છે કે-છકાય સમારંભ થાય, તેમ અયતનાથી, અર્થાત “પાણી ગાળવું” વગેરે કાર્યોમાં યતના નહિ રાખવાથી જે દોષો સેવ્યા હોય, ‘સં કિંeતેની નિંદા કરૂં છું. (૭)” હવે ચારિત્રના “અતિચા. રોનું' સામાન્યતયા પ્રતિક્રમણ કરવા કહે છે કે
" पंचण्हमणुवयाणं, गुणव्वयाणं च तिहमइआरे ।
સિવવા ૨ વર્ષ, પરિણામે સિદ્ધ સર્વ પાટા” અથ–“પાંચ અણુવ્રતના, ત્રણ ગુણવોના અને ચાર શિવસેના, એમ દિવસે લાગેલા સવ અતિચારાનું, “પ્રતિક્રમણ કરું છું' વગેરે અર્થ ત્રીજી ગાથા પ્રમાણે. માત્ર અહીં “ગપુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org