________________
૬૧ર
[૧૦ સં૦ ભા. ૧-૦૦ ગા૦ ૬પ વણિક અને પ-સુભદ્રા શેઠાણી'ની જેમ બાંધેલું. તથા તીવ્ર ઔદયિક ભાવને પામેલા “ક્રોધ-માનમાયા-લોભ એ દુષ્ટ કષાયથી અનુક્રમે ૧-મડુકક્ષાપક, ૨-પરશુરામ, ૩–ધનશ્રી અને ૪-મમ્મ શુ શેઠની જેમ બાંધેલું વળી રાજ ૪ રોલેજ =ગેવિંદવાચક અને ઉત્તરાની જેમ દષ્ટિરાગ, કામરાગ વગેરે દુષ્ટ “રાગથી બાંધેલું અને “ગષ્ટામાહિલ વગેરેની જેમ શ્રેષથી–અપ્રીતિથી બાંધેલું કર્મ અહીં “વ” “ શબ્દો “અથવા અર્થમાં છે. એમ તે તે પ્રકારે બાંધેલા “રં ત્રિ તે જ નિહાનિ તે કર્મને નિંદું છું અને ગહ કરૂં છું' વગેરે અર્થ બીજી ગાથા પ્રમાણે, આગળ પણ તેમ સમજવું (૪). હવે “સમ્યગ્દર્શન અને ચક્ષુદર્શનને અંગે કહે છે
“ શામ નિમ, કાજે મળે ગામોને
अभिओगे अनिओगे, पडिक्कमे देसि सव्वं ॥५॥" અર્થ-આગમન-નિર્ગમન-સ્થાન–ચંક્રમણ-અનાગ–અભિયોગ અને નિયોગ કરવાથી જે બાંધ્યું હોય તે દેવસિક સર્વ પાપનું પ્રતિક્રમણ કરું છું. તેમાં મિથ્યાષ્ટિઓની રથયાત્રા (વરઘોડા) વગેરે જેવા માટે કુતુહલથી “મા+મ =સર્વ પ્રસંગમાં જવું, અને “નિમ=પાછા ફરવું, તથા મિથ્યાદષ્ટિ દેવેની કુલિકાએ (દેહરીઓ) વગેરે સ્થલે ‘શા=ઊભા રહેવું, અને માત્ર
ત્યાં આમ-તેમ ફરવું, એ આગમન-નિગમન–સ્થાન અને ચંક્રમણ કયા કયા કારણે કર્યા? તે કહે છે “અનામો =ઉપગ (સ્મૃતિ) ચૂકવાથી યા અજ્ઞાનપણે, “મિ =બલાત્કારથી, અર્થાત્ રાજા કે લોકસમૂહ વગેરેનાં દબાણ-આગ્રહ વગેરે રૂપ રાજાભિમેગાદિ કારણોથી અને “નિયોગ
નગરશેઠ આદિ પદવી હવાને યોગે (ઔચિત્ય જાળવવાની ફરજથી)–એમ એ ત્રણ કારણે ઉપર કહ્યાં તે “આગમન વગેરે કરવાથી જે કર્મ બાંધ્યું હોય, તે “પવિત્ર’ વગેરેને અર્થ પહેલાં કહ્યા પ્રમાણે. (૫). હવે સમ્યક્ત્વના અતિચારોનું પ્રતિક્રમણ કરવા કહે છે કે
સંવ-વ-વિનિઝા (નિઝા), વસંત તદ સંથવો કૃદ્ધિા
સમાસા , રમે રેસિ સવૅ ધા” અથ–“અહીં દર્શન (મિથ્યાત્વ) મોહનીય કમને ઉપશમ, ક્ષપશમ કે ક્ષય થવાથી પ્રગટેલો “જિનકથિત તોની શ્રદ્ધા રૂપ આત્માને શુભ પરિણામ (સ્વભાવ), તેને સમ્યકત્વ કહ્યું છે. આ સમ્યકત્વના “શંકા વગેરે પાંચ અતિચારે છે, જે શ્રાવકે જાણવા જોઈએ, પણ આચરવા જોઈએ નહિ; છતાં જિનકથિત તમાં શંકા વગેરે કરવાથી જે કર્મ બાંધ્યું હોય, તેનું પ્રતિક્રમણ કરૂં છું” વગેરે અર્થ ત્રીજી ગાથા પ્રમાણે. એ શંકાદિનું સ્વરૂપ કહે છે-(૧) “સંશr= જિનેશ્વરએ કહેલાં જીવ–અજીવ વગેરે તમાં “તે તે પ્રમાણે હશે કે નહિ?” એમ સંશય કર, (૨) “fa=અન્યધમીઓમાં ક્ષમા-અહિંસા વગેરે ગુણેને લેશ જેઈને તે તે અન્ય ધર્મની અભિલાષા કરવી (૩) વિર=દાનાદિ ધર્મકાર્યો કરવા છતાં, “આનું ફળ મળશે કે નહિ? વગેરે ફલને સંદેહ (સંશય) કરે, અહીં કેઈ સ્થલે “
વિછા પાઠ છે, તેને અર્થ “સાધુનાં શરીર તથા ઉપધિ–કપડાં વગેરે મેલથી મલિન જોઈને તેઓની “જુગુપ્સા' (અણગમ-નિંદા)રૂપ ‘વિદ્વ૬ જુગુપ્સા કરવી, (૪) “v =અન્યધમીઓની “અહો ! આ લોકો મહા તપસ્વીઓ છે વગેરે પ્રશંસા કરવી, (૫) “તદ્દ થવો કુઢિપુસ્તથા તે અન્ય ધર્મના સાધુ વગેરેની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org