SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ૫૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ શ્યામતા આવે, (શ્યામ પડે) માટે પ્રતિમાને જરાય ભીંજાએલાં રાખવાં નિહ. ૫ાંચતીથી' વગેરે પ્રતિમાઓ તથા ચાવીશીએના પટ્ટો (સિદ્ધચક્રની પાટલી, વગેરેમાં) સ્નાત્રનું પાણી પરસ્પર લાગે તેા પણ દોષ નથી. તે માટે કહ્યુ` છે કે ૮ રાચપ્પોળો, સોમ્બે સયિામલેવલ્સ । નીવામિનમે વિનયા–પુરી વિનય તેેવાળ ારા ” " भिंगाइलोमहत्थयलूहणयाधूवदहणमाईअं । पडिमा सहाण य, पूयाए इक्कयं भणियं ॥२॥ " “ નિશ્રુગનિમિંસજ્જા, સાસમુળેવુ તિમુ ત્રિ છોખ્ખુ । અમોને સંખ્યા, વાના િસંપુઠ્ઠા ારા ” पुव्वधरकालविहिआ, पडिमा दीसंति के सुवि पुरेसुं । વારવા o fણાવવા, ૨ મલયા ? પંચવિદા ય ।।” (સંશ્લેષમ॰ તેવાધિ૦૨૭૧ થી ૨૭૭) ભાવા – રાયપસેણી સૂત્રમાં સૌધર્મ દેવલાકમાં સુરિયાલ દેવના અધિકારમાં અને જીવાભિગમ સૂત્રમાં વિજયા નગરીમાં વિજયદેવના વર્ણનમા કહ્યું છે કે- કળશ, લેામહસ્ત ( મારપીંછી ), અગલુછણાં, ધૂપધાણાં વગેરે, શાશ્વત પ્રતિમાખાના તથા શ્રીજિનેશ્વરદેવાની દાઢાઓના પૂજન માટેનાં એક જ હેાય છે. નિર્વાણુ પામેલા શ્રીજિનેશ્વરદેવાની દાઢા (વગેરે) ત્રણેય લેાકમાં દેવાએ વજાના દાખડાએમાં ભેગાં જ રાખેલી હોય છે અને સ્નાત્રજળ વગેરેથી પશુ તે પરસ્પર સ્પર્શ કરાયેલી હોય છે, અર્થાત્ ત્યાં સ્નાત્રજળ વગેરે એકનુ બીજાને અડકે છે. વળી પૂર્વધરાના પ્રાચીનકાળમાં ભરાવેલી એક વ્યક્તિપ્રતિમા, ખીજી ક્ષેત્રપ્રતિમા અને ત્રીજી મહા પ્રતિમા,—એમ ત્રણ પ્રકારની પ્રતિમાઓ કેટલાય શહેરામાં જોવામાં આવે છે. (શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મ૰ કૃત પ્રતિષ્ઠા-ષોડશક વગેરે) ગ્રંથામાં પ્રગટ કહેવું છે કે— 46 व्यक्त्याख्या खल्वेका, क्षेत्राख्या चापरा महाख्या च । स्तीर्थदा किल, तस्य तदाद्येति समयविदः ॥ १ ॥ 19 “ માથાનાં તુ તથા, સર્વેષામેવ મધ્યમા દેવા । ', सप्तत्यधिकशतस्य तु, चरमेह महाप्रतिष्ठेति || २ || ” ( प्रतिष्ठाषोड गा० २-३) ભાવાર્થ –“ વ્યક્તિપ્રતિમા, ક્ષેત્રપ્રતિમા અને મહાપ્રતિમા, એમ ત્રણ પ્રકારની પ્રતિમાએ કહેલી છે. તેમાં જે કાળે જે તીથ કર હાય તે કાળે તેઓની પ્રતિમાને શ્રુતધરા ‘વ્યક્તિપ્રતિમા’ કહે છે, ભરતાદિ કાઇ એક ક્ષેત્રના શ્રીઋષભદેવ વગેરે સર્વે (ચાવીશ) ભગવંતાની એક પટમાં લેગી ભરાવેલી હોય તેને ‘ક્ષેત્રપ્રતિમા’ જાણુવી અને સર્વ ક્ષેત્રાના એકસાસીત્તેર તીર્થંકરાને એક જ પટ બનાવેલા હાય તેને ‘ મહાપ્રતિમા ’ જાણવી. ’’ વળી-‘‘. માજાપર ગાળ નિ, વાનનારૂં સેફ નિળવિષે | પુણ્યયપત્તાવિ, વવીિ સિળામં ઘા ઝ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy