________________
પ્ર૦ ૩-દિનચર્યા-પ્રક્ષાલન વિધિ ]
૩૬૩ સ્થાને સ્થાપવી, પછી બે હાથે પવિત્ર જળકળશ વગેરેથી અભિષેક કરે. પ્રક્ષાલના પાણીમાં પહેલાંથી જ કેસર વગેરે મિશ્રિત કરવું. કહ્યું છે કે –
“ સિપૂરમાં તુ, ઉંધો વાં
તો યુવવાદે તુ, છ મરિસંકુલો શા ” (શ્રાવિન ના પS). ભાવાર્થ–“ભકિતવંત શ્રાવક પ્રમાર્જના કર્યા પછી કેસર, બરાસ તથા ઉત્તમ ઔષધિઓ અને ચંદન વગેરેથી મિશ્રિત કરીને, ઉત્તમ સુગંધી પાણીથી ત્રિભુવનનાથને સ્નાન કરાવે.” પ્રભુને પ્રક્ષાલ કરતી વખતે ભાવના ભાવે કે
વાઇત્તifમ નિ!, મુસિનિ લિર્દિા
तिअसासुरेहिं हविओ, ते धन्ना जेहि दिट्ठो सि ॥१॥" ભાવાર્થ_“હે સ્વામિન! બાળપણે (જન્મ સમયે) સુમેરૂગિરિ ઉપર સુવર્ણ (આદિના) કળશ વડે દેવ-દાન (ઇન્દ્રો) એ સનાત્ર કર્યું, તે વખતે જેઓએ આપનું દર્શન કર્યું તે આત્માએ ધન્ય છે.” વગેરે.
| મુખ્યતયા પ્રક્ષાલ, પૂજા, વગેરે કરતાં મોન કરવું જોઈએ, ન થઈ શકે તો પાપવચનનેને. તે અવશ્ય ત્યાગ કર જ જોઈએ, નહિ તે કરેલી ત્રણ નિશીહિ નિરર્થક બને, એ પ્રમાણે શરીરે ખણવું વિગેરે પણ વજેવું જ જોઈએ. કહ્યું છે કે –
" कायकण्डूयणं वज्जे, तहा खेलविगिंचणं ।
શુપુત્તમ વેવ, દૂર્ગત ગાવંધૂળt ” (શા નિછન્ય, મા. ૧૮) ભાવાર્થ-“જગતના બંધુ શ્રીજિનેશ્વરદેવની પૂજા કરતે શ્રાવક, શરીરે ખણવું, ઘૂંક બળ વગેરે કાઢો તથા સ્તુતિ સ્તોત્ર બોલવાં, એ દરેકને વજે.”
પછી જયણાપૂર્વક વાળાકુંચીને ઉપયોગ કરો. એમ પ્રભુને સ્નાન કરાવ્યા પછી એક અંગલુછણથી સઘળું પાણી સાફ કરવું અને ધૂપથી ધુપેલા કેમળ બીજા અંગલુછણાથી વારંવાર મૂર્તિનાં સઘળાં અંગને સ્પર્શ કરીને પ્રતિમાને સર્વથા કેરી કરવી. એ મુજબ બે અંગલૂછણથી સઘળીય પ્રતિમાઓને નિર્જળ કરવી. જ્યાં જ્યાં થેડી પણ ભીનાશ રહે ત્યાં ત્યાં
૧૪. વાળાચી, કેસર વગેરે ન નીકળી શકે ત્યાં જ, પગને કાંટો કાઢવામાં પીડાને ભય રહે તેમ, હલકા હાથે, પ્રતિમાને સાક્ષાત પ્રભુ સમજીને, ધીમેથી કરવી.
૧૫. બે અંગલુછણ કહ્યાં છે તેમાં પહેલા અંગલૂછણાથી જ પ્રતિમા કેરાં થાય તેમ કરવાનું અને બીજું તો માત્ર કમળ-ધુપેલું બિંબને સ્પર્શ કરવારૂપે જ કહ્યું છે તે ધ્યાનમાં રાખવું. અર્થાત અંગલુછણાં હલકી જાતિનાં વાપરવાથી પાણી ચુસાતું ન હોય ત્યાં પણ બે જ અંગલૂછણું કરવાં એવો નિયમ નથી. અંગલૂછયું ઉત્તમ-પાણી ચૂસે તેવા કાપડનાં–મેલહિત–સાફ રાખવાં, પહેલા કે બીજા અંગલૂછણાથી પાણું તદ્દન સાફ થયા પછી જ ઉપર છેલ્લું મંગલૂછશું તદ્દન શુદ્ધ, બારીક અને ધૂપધૂપિત કરીને ફેરવવું. પ્રતિમાજીને પ્રક્ષાલા કર્યા પછી બને તેટલાં વહેલાં કેરાં-સાફ કરવાં, વિલંબ થાય તે પાણી સુકાઈ જવાથી પ્રતિમાજીનાં અંગોમાં લીલગ અને કાલિમા (કાળાશ) થવાનો પ્રસંગ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org