________________
૩૬૨
ધ સંભા. ૧-વિ. ૨-ગા૦ ૬૧ “ શાશયન લિ શાહ, ઉમાન નિરક્ષTT I __यत्नपूर्व प्रविश्यान्तदक्षिणेनाघ्रिणा ततः ॥१॥" " सुगन्धिमधुरैर्दव्यैः, प्राङ्मुखो वाऽप्युदङ्मुखः ।
“ રામનાથ કાયા, મૌનવાન હેવમત રા” ભાવાથ-“પુરૂષ દ્વારની જમણી અને સ્ત્રી ડાબી શાખા તરફથી, જયણાપૂર્વક પહેલાં જમણે પગ દહેરાસરમાં મૂકીને પ્રવેશ કરે અને પૂર્વ કે ઉત્તરદિશા સન્મુખ રહી સુગંધવાળાં, મધુર અને ઉત્તમ દ્રથી ડાબી નાસિકા ચાલે ત્યારે મૌનપણે દેવપૂજન કરે.”
એમ કહેલું હોવાથી એ રીતિએ પ્રવેશ કરે અને પ્રવેશ કરતાં “નિસીહિ કરવી, ત્રણ પ્રદિક્ષણ દેવી” વગેરે (દશ ત્રિક ચાલુ અધિકારમાં જ કહેવાશે તે) વિધિ કરો. પછી શ્રીજિનમંદિરનું પ્રમાર્જન કરીને પવિત્રપાટલા વગેરે ઉપર પદ્માસનથી બેસીને, પહેલા ઉતારેલા બીજી વાટકીમાંના અથવા પૂજાની વાટકીમાંથી બીજી વાટકીમાં કે હથેલીમાં લીધેલા ચંદનથી કપાળે, ગળે, હૃદય અને પેટે તિલક કરે તથા કર્ણિકા, બાજુબંધ, હસ્તકંકણુ વગેરે ભૂષણે ચિતરે. પછી બંને હાથે ચંદન ચર્ચાને, ધૂપ દઈને મહસ્તક (મોરપીંછી) વડે પ્રભુપ્રતિમા ઉપરથી નિમય ઉતારે. નિર્માલ્યનું સ્વરૂપ આ પ્રમાણે છે
“ મોવિન ટુર્થ, નિખર વિંતિ ત્તા” (ચૈત્ય વૃ૦ મા. ૮૧) અર્થાત “ગીતાર્થો, ભેગથી નષ્ટ થયું હોય તે દ્રવ્યને નિર્માલ્ય કહે છે” એમ ચિત્યવન્દન બ્રહદ્ભાગ્યમાં છે તથા “જિનબિંબ ઉપર ચઢાવેલું જે નિસ્તેજ થયું હોય–જેની શેભા ચાલી ગઈ હોય, જે ગંધ બદલાઈ જવાથી વિગંધવાળું બન્યું હોય અને તેથી શોભાના અભાવે દર્શન કરનારા ભવ્યજીના મનને પ્રમેદ ઉપજાવી ન શકે, તેને બહુશ્રત નિર્માલ્ય કહે છે. ” એ પ્રમાણે પૂ. શ્રી દેવેન્દ્રસૂરિજી મકૃત સંઘાચારભાષ્યમાં પણ ગા ૦૮ ની ટીકામાં પૂજાત્રિકના અધિકારમાં કહેલું હોવાથી જે જે દ્રવ્ય ભેગથી નષ્ટ થયું હોય–ફરી ચઢાવવા લાયક ન રહ્યું હોય તે નિર્માલ્ય સમજવું. આથી વિચારસાર પ્રકરણમાં જે કહ્યું છે કે–પ્રતિમાની સામે મૂકેલા અક્ષત વગેરેને નિર્માલ્ય ગણવા,” તે ઘટતું નથી, કારણકે–બીજા શાસ્ત્રોમાં નિર્માલ્યને અર્થ તે કરેલે જણાતું નથી અને યુક્તિથી પણ તે અર્થ ઘટતું નથી. એ મુજબ નિર્માલ્યનું સ્વરૂપ કહ્યું. તત્વ તે કેવલીગમ્ય જાણવું. વર્ષાઋતુ વગેરે કાળમાં તે ઉતારેલા નિર્માલ્ય (પુષ્પ વગેરે) માં કુંથુઆ વગેરે ત્રસ જીવેની ઉત્પત્તિને સંભવ હેવાથી, જ્યાં મનુ બેને સંઘ, આક્રમણ વગેરે ન થાય તેવા પવિત્ર સ્થાને તે જુદું જુદું નાખવું. એમ કરવાથી જીવહિંસા સાથે અશાતના પણ ન થાય. એ જ પ્રમાણે સ્નાત્ર–પ્રક્ષાલનના પાણીને અંગે પણ સમજી લેવું. પછી શ્રીજિનપ્રતિમાનું કાળજીપૂર્વક પ્રમાર્જન કરીને, થાળ વગેરે જે ભેજનાદિ પિતાના કર્મોમાં ન વપરાયું હોય, તેવા પવિત્ર પાત્રમાં શ્રીજિનમૂર્તિને પધરાવીને ઉચ્ચ
૧૩. આની નિશાની તરીકે વર્તમાનમાં કોઈ કઈ સ્થલે શ્રાવકે તે તે અંગોમાં કેસરનાં તિલક કરતા જોવાય છે. આ વિધિ દિન-પ્રતિદિન લુપ્ત થતું જોવામાં આવે છે. તે અનિચ્છનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org