________________
-
-
--
-
[ ધo સં૦ ભા૦ ૧-વિ૨-, ૨૮, " अपरिमिअपरिग्गहं समणोवासओ पच्चक्खाइ, इच्छापरिमाणं उवसंपज्जइ, से य परिग्गहे दुविहे पन्नत्ते, तंजहा-सचित्तपरिग्गहे अचित्तपरिग्गहे अ० इत्यादि।"
ભાવાર્થ “શ્રાવક અપરિમિત પરિગ્રહને ત્યાગ કરે છે અને ઈચ્છાપરિમાણને ગ્રહણ કરે છે. તે પરિગ્રહ બે પ્રકારને કહ્યું છે તે આ પ્રમાણે-૧. સચિત્ત (સજીવ) વસ્તુને પરિગ્રહ અને ૨. અચિત્ત (અછવ) પદાર્થોને પરિગ્રહ, વગેરે.”
પન-ઘરમાં ધન વગેરે અલ્પ હોય અને પરિગ્રહ પરિમાણમાં હજારની–લાખની કે તેથીય વધારે પરિગ્રહની મર્યાદા બાંધે, તે તેને જે મૂળ મુડી હોય તેથી પણ ઈચ્છા વધવાનો સંભવ સ્પષ્ટ છે, માટે એવી રીતિએ પરિગ્રહની મર્યાદા કરનારને શું લાભ?
ઉત્તર-ઈચ્છાની વૃદ્ધિ તે સંસારી અને સર્વદા છે જ. શ્રીનમિરાજષિએ ઈન્દ્રમહારાજને ઉદ્દેશીને કહ્યું છે કે
" सुवण्णरुप्पस्स य पचया भवे, सिया हु केलाससमा असंखया। नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणंतया ॥१॥"
( કાચયનસૂત્ર ૦૧-૦૮ ) ભાવાર્થ-“ભી મનુષ્યને કદાચ સેના-રૂપાના કેલાસ જેવડા મોટા અસંખ્યાતા પર્વતે મળી જાય તે પણ તેનાથી તેને કાંઈ (સતેષ) થતું નથી, કારણ કે-ઈચ્છા આકાશ જેટલી અનંતી છે. (જેમ આકાશને છેડો નથી તેમ ઈચ્છાને છેડે નથી.)”
આ પ્રમાણે જે ઈચ્છાને અંત જ નથી, તેને મર્યાદિત કરવી તે શું માટે લાભ નથી? છે જ! કહ્યું પણ છે કે
કહ્યું કદ સો સોદો, વદ્દ ન જો રિમો तह तह सुहं पवढइ, धम्मस्स य होइ संसिद्धी ॥ १॥"
(સંધવ, શાત્રતા, ૨ દ૨) ભાવાર્થ–“જેમ જેમ લેભ અલ્પ થાય અને જેમ જેમ પરિગ્રહને આરંભ ઘટે, તેમ તેમ (સતેષનું) સુખ વધે અને (આત્મ) ધમની સિદ્ધિ થાય.”
એ મુજબ ઈચ્છાને વેગ રોકીને સતિષ કેળવવા પ્રયત્ન કરે જોઈએ, કારણ કે સાચું સુખ સતેષમાં જ છે. કહ્યું છે કે
" आरोग्गसारि माणु-सत्तणं सच्चसारिओधम्मो। વિના નિવરવા(નિચ્છ)સાર, સુહા સંસાર ?
(કવોલ૦, રીધમ ના દર) ભાવાર્થ –“માનવદેહને સારી આરોગ્ય, ધર્મને સાર સત્ય, વિદ્યાને સાર નિશ્ચય (આત્મજ્ઞાન) અને સુખને સાર સંતોષ છે, અર્થાત્ સુખનું મૂળ સતેજ છે.”
એ રીતિએ પરિગ્રહ પરિમાણ વ્રતથી આ ભવમાં સંતેષનું નિષ્કટક સુખ, લક્ષમીની સ્થિરતા (દરિદ્રતાને અભાવ), લેકેમાં પ્રશંસા વગેરે અનેક ફળ મળવા ઉપરાન્ત પરલેકમાં ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org