SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨-સ્થૂલ પરિગ્રહવિરમણ વ્રત ] અદ્ધિવંત મનુષ્યપણું કે શ્રેષ્ઠ દેવપણું અને પરંપરાએ સિદ્ધિગતિની પણ પ્રાપ્તિ થાય છે. એથી ઊલટું અતિ લોભને વશ થઈ ઈચ્છાપરિમાણુરૂપ આ વ્રતને નહિ સ્વીકારવાથી કે સ્વીકારીને વિરાધના કરવાથી દરિદ્રતા, દુર્ભાગ્ય, દાસપણું, દુર્ગતિ વગેરે મહા કષ્ટ કેટલાય કાળ સુધી ભેગવવાં પડે છે. કહ્યું છે કે “મામ મારિયાદ કુળિr fધવિરાવળ નીવા ના સ ” ત્તિ છે. અર્થાત-મહા આરંભથી, મહા પરિગ્રહથી, માંસાદિ આહારથી અને પંચેન્દ્રિય જીને વધ કરવાથી જ નારકીનું આયુષ્ય બાંધે છે.” મૂચ્છ(આસક્તિ-ભ)ને ગે ઉત્તરોત્તર (વધતી) આશાઓથી બંધાતે જીવ વિવિધ કો-કદર્થનાઓમાં અટવાત દુઃખને જ ભગવે છે. (અર્થાત આસક્તિ–આશાએ કે ઈષ્ટગે દુઃખરૂપ જ છે, સુખ જણાય છે તે ભ્રમ છે.) કહ્યું છે કે " उक्खणइ खणइ निहणइ, रतिं न सुअइ दिआवि अ ससंको। लिंपइ ठएइ सययं, लंछियपडिलंछियं कुणइ ॥१॥" . (જો શાસ્ત્ર, ઘ૦૨-૨૦૬ ટકા) ભાવાર્થ-“લેભી ધનને અર્થે જમીન દે, ખાતર પાડે (ચેરી કરે), ધનને ભૂમિમાં દાટે, (રખે કઈ જાણે ન જાય, લઈ ન જાય માટે) રાત્રે પણ ઉઘે નહિ, દિવસે પણ શંકાશીલ રહે, ધન દાટયું હોય તે જમીન ઉપર લીંપણ કરી સરખી બનાવી દે, ઉપર કઈ વસ્તુઓ મૂકી ઢાંકી દે, તેમ જ તે સ્થાનને ઓળખવા માટે ચિઠ્ઠ કરે, પ્રતિચિહ્ન કરે.” (વગેરે અનેક કદર્થનાએ ભેગવે છે.) વસ્તુતઃ પરિગ્રહપણું મૂચ્છીથી જ છે, કારણ કે ધન-ધાન્યાદિ વસ્તુમાં મૂરછી ન હોય તે તે પરિગ્રહરૂપ નથી. કહ્યું છે કે " अपरिग्रह ए(ह्ये)व भवेद्वस्त्राभरणाद्यलंकृतोपि पुमान् । મમળાવિરદ્ધિ તિ, મમવારે સંપાવાનું ના ? ” | (ચોro, g૦ ૨-૨૦૬ ટી ) તથા– “ વરિ અર્થે જ વા વા, વર્લ્ડ વાયjછi . સંપિ સંગમ-૪ નટ્ટ, ધાંતિ પરિદ્ધાંતિ જ ” સો પરિવાહો લુ, નાગપુખ તારૂTTI मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥२॥" ( ૦, ૪૦ -૦ ૨૦-૨૨ ) ભાવાર્થ–“મમતા વિના વસ્ત્ર–આભરણથી અલંકૃત (શભાત) પુરુષ પણ પરિગ્રહરહિત છે અને નગ્ન (અતિ દરિદ્રી કે સર્વ પદાર્થોને ત્યાગી) પણ પદાર્થોમાં મમત્વ(મૂચ્છ)વાળે હેય તે તે પરિગ્રહવાળે છે (૧). માટે “સાધુઓ જે જે વસ્ત્ર-પાત્ર-કામળી–પાદBછન (રજોહરણ) વગેરે કાંઈ રાખે છે તે સંયમને માટે (જીવરક્ષા માટે) કે લજજાના કારણે રાખે છે અને પહેરે છે (૧). “જગત્રાતા શ્રી મહાવીરદેવે વસ્તુને પરિગ્રહ નથી કહ્યો, પણ મૂચ્છી એ જ પરિગ્રહ છે એમ કહ્યું છે એમ મહર્ષિ શ્રીગણધરભગવતે કહ્યું છે (૨).” ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy