________________
પ્ર. ૧-સભ્યત્વના ૧૦ પ્રકારે] તેવા ગ્રામ્યધર્મ” વગેરેમાં રહેલાં “ગ્રામ્ય” વગેરે ઉપપદેથી રહિત “ધમ શબ્દથી વાચમાં પ્રીતિ” એમ કહેવાને અમારો આશય છે. ]
એમ દશ પ્રકારે કહીને, ઉત્તરાધ્યયનસૂત્રની ટીકામાં તે એ પણ કહ્યું છે કે–અલ્પ બુદ્ધિવાળા જીને (સરલતાથી) બોધ કરાવવા સારૂ આ રીતિએ જુદા જુદા દશ પ્રકારે બતાવ્યા છે, માટે આમાંને કઈ પ્રકાર બીજા પ્રકારમાં સમાઈ જાય, એટલે કે-એકાથે જે સમજાય તે પણ દેષ સમજ નહિ, છતાં અમે તે અહીં દશેય ભેદને એકબીજામાં સમાવેશ ન થાય તે રીતિએ વ્યાખ્યા કરી છે, તે પણ સમ્યકત્વનું “ઇતચતરવ” લક્ષણ છે એમ માનવું નહિ. (અર્થા-સમ્યકત્વ આ દશ જ પ્રકારમાં આવી જાય છે–વધુ પ્રકારે નથી, એમ સમજવું નહિ.) કારણ કે-રુચિ ભિન્ન ભિન્ન વિષયની અનેક પ્રકારની હોવાથી તેની સંખ્યા નક્કી કરવી તે અશક્ય છે. (તાત્પર્ય કે-આ દશ પ્રકારે ઉપરાન્ત પણ “મોક્ષના જે અસંખ્ય ગે કહ્યા છે, તેમાંના કેઈ પણ ગની રુચિને સમ્યકત્વ કહેવામાં વિરોધ નથી.)
અથવા તે “રુચિ એ પ્રીતિરૂપ (રાગરૂપ)” હવાથી વીતરાગસમ્યકત્વમાં (શુદ્ધ સમ્યકુત્વમાં) પ્રીતિરૂપ સરાગસમ્યકત્વનું આ લક્ષણ ન ઘટે. ઠાણાંગસૂત્રના ૭૫૧ મા સૂત્રના “હરિજે સાલમેન્દ્ર પ્રજરે”—એ પાઠના અભિપ્રાયથી આ દશેય પ્રકારે સરોગસમક્તિના કહ્યા છે. અહીં અમે પણ આ લક્ષણ સરોગસમ્યકત્વનું કહીએ છીએ. ( અર્થાત્ અમે આ પ્રકારે સરાગસમ્યકત્વના કહ્યા છે.) વિતરાગસમ્યક્ત્વ છે જેમાં રાગ અનુગત (સહકારી) ન હોય, તેને કહેલું છે અને આ દશ ભેદે તેનાથી ભિન્ન છે, માટે તેનું લક્ષણ પણ ભિન્ન જ હોય, તેથી વીતરાગસમ્યકત્વમાં આ લક્ષણ ન ઘટે તે કાંઈ અઘટિત નથી. (અર્થા--આ લક્ષણ સરોગસમ્યકુત્વનું છે અને વીતરાગસમ્યક્ત્વ તેનાથી ભિન્ન છે.)
છતાં પણ આ લક્ષણ છેટું તે નથી જ, કારણ કે-વસ્તુતઃ “લક્ષણ એટલે ચિહ્ન,” પદાર્થને ઓળખાવનાર પ્રતીક તે બે પ્રકારનું હોય છે, ૧-અંતરંગ અને ૨-બહિરંગ. અમે અહીં સમકિતનું લક્ષણ “રૂચિ-પ્રીતિ’ કહ્યું, તે રાગરૂપે બહિરંગ લક્ષણ જાણવું. અંતરંગ લક્ષણ લક્ષ્યની સાથે રહે જ છે, બહિરંગ લક્ષણ માટે એ નિયમ નથી કે લક્ષ્ય સાથે તે રહે જ. જેમ કે-ધુમ હોય ત્યાં અગ્નિ હોય જ, માટે ધુમ એ અગ્નિનું ચિહ્ન છે, છતાં જ્યાં અગ્નિ હોય ત્યાં ધૂમ હોય જ એ નિયમ નથી. એ રીતિએ સમ્યક્ત્વને ઓળખાવનાર લિંગ (ઉપર બતાવી તે તે પ્રકારની રૂચિ) કે જે રાગરૂ૫ છે, તે પણ જ્યાં જ્યાં સમકિત હોય ત્યાં ત્યાં હોય જ એ નિયમ નથી. જેમ લીલાં લાકડાના અગ્નિ સાથે ધુમ હોય અને લેખંડના ગળાના અગ્નિ સાથે ધુમ ન હોય, તેમ અહીં પણ સરોગસમક્તિમાં રાગ હોય અને વીતરાગસમકિતમાં રાગ ન હેય તેથી લક્ષણમાં દેષ ગણાય નહિ. જેમ કે-જીવનું લક્ષણ જણાવ્યું છે કે- “ ના જ હંસ જેવ, પિત્ત જ તો રહી
वीरियं उवओगो य, एयं जीयस्स लक्खणं ॥१॥" (नवतत्त्व, गा० ५) ભાવાર્થ-જ્ઞાન-દર્શન–ચારિત્ર-તપ-વીર્ય તથા ઉપગ, એ જીવનું લક્ષણ છે.”
આમ કહ્યું છે, પણ દરેક જીવને દરેક અવસ્થામાં એ લક્ષણે હેય જ-એવા નિયમ નથી, (જીવ હોવા છતાં એમાંનાં કેટલાંક લક્ષણે સંસાર-અવસ્થામાં તે કેટલાંક લક્ષણે સિદ્ધ-અવસ્થામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org