________________
પ્રશ્ન ૨-ભાગાભાગમાં બાવીસ અભક્ષ્ય ]
“ સવ્વસુ વિ ડ્રેસેપુ, સન્થેમુ વિગેવ તદ્દ ય હેતુ ! कुसिणे आमगोरस, जुत्ते निगोअपंचिंदी ||
,,
૨૧૯
( સંઘોષ પ્રરા, શ્રાવ્રતાષિત, ના૦૮૪)
ભાવા -“સ” દેશમાં અને સ કાળમાં કાચા ગારસથી યુક્ત સઘળાં કઠોળમાં નિગેાદ તથા પચેન્દ્રિય જીવા ઉત્પન્ન થાય છે.૨૭ ૪
દ્વિદલ(કઠોળ)નું લક્ષણ આ પ્રમાણે છે
')
“ કૃમિ ૩ પીહિન્નતે, નૈદ્દો ન હૈં હોર્ વિત્તિ તેં વિત્તું । विदले व उप्पन्नं, नेहजुअ होइ नो विदलं ॥ १ ॥ સવોધપ્ર॰, શ્રાવ્રતાત્ત્વિ॰, ૦૮૧) ભાવાર્થ-“ ( એ ફાડા-દાળ થાય તેવા) જે ધાન્યને પીલવાથી તેલ નીકળે નહિ તે દ્વિદલ કહેવાય, તેમ જ દ્વિલ ( એટલે ભાંગવાથી એ ફાડ–દાળ થાય ) છતાં જેને પીલવાથી તેલ નીકળે તે દ્વિદલ ગણાય નહિં. ”
વસ્તુતઃ આ વિષયમાં એવી સ્થિતિ છે કે-કેટલાક ભાવા ( પદાર્થો) હેતુ યુક્તિથી સમજાય તેવા અને કેટલાક (તેા આગમની) શ્રદ્ધાના મળે જ સમજાય તેવા હોય છે. ( તેને સમજવા માટે ખીજી યુક્તિ, ઉદાહરણ કે હેતુ કાંઈ મળતુ જ નથી. ) તેમાં હેતુથી—યુક્તિથી સમજાય તેવા ભાવે ને ઉપદેશકે હેતુપૂર્વક સમજાવવા જોઈ એ અને જે આગમ-શ્રદ્ધાગમ્ય છે તેને આગમમાં શ્રદ્ધા ઉપજાવીને સમજાવવા જોઇએ. આમ છતાં જો ઉપદેશક આગમ-શ્રદ્ધાથી માનવાયોગ્ય ભાવેશને યુક્તિ-હેતુઓદ્વારા કે યુક્તિ-હેતુથી સમજવા ચાગ્ય ભાવેને માત્ર આગમમાં કહ્યુ' છે માટે માના, એમ કહીને સમજાવે, તેા તેને જિનાજ્ઞાના વિરાધક કહ્યો છે. કહ્યુ છે કે-
Jain Education International
લૌ દેવાયવÍમિ, હેલો આમે ગ ગામિત્રો ।
22
તો તસમયપાવડો, સિદ્ધ્વાો ગનો ? ।। ( પન્નવસ્તુ, ૧૨૩) ભાવાર્થ –“ હેતુવાદને હેતુએ દ્વારા અને આગમવાદને આગમદ્વારા જે સમજાવે તે શ્રીજિન સિદ્ધાંતને સાચા ઉપદેશક છે, ખીજો ( તેથી વિપરીત પ્રકારે સમજાવનાર ) સિદ્ધાન્તના વિરાધક છે. ” માટે અહી. પશુ કાચા ગારસ સાથે ભળેલાં દ્વિદલ, વાસી ભાત ( વગેરે રસાઈ ), એ દિવસ ( રાત્રિ ) ઉપરા તનું દહીં અને બંધાઈ ગયેલા અન્ન (આહાર ) વગેરેમાં ત્રસ જીવાની ઉત્પત્તિ થાય છે—એમ જણાવેલું છે, તે યુક્તિ કે હેતુથી સમજાય તેવુ નથી માટે આગમ-શ્રદ્ધાથી તેને સત્ય માનવુ જોઈએ, એટલે કે-કેવલી ભગવાએ તે પદાર્થામાં જીવા ઉપરે છે એમ કેવળજ્ઞાનથી જોઈ ને કથન કર્યું છે, માટે તે તેમ જ છે, એમ માનવુ' જોઈ એ.
૨૭ મહાભારતમાં પણ કહ્યું છે –
“શોરનું મામળ્યે તુ, મુદ્દાવિજી તથત્ર = ! મુખ્યમાન અવેનૂન મલતુયં યુધિષ્ટિ ! ! ? ! '' ભાવા “ કાચા ગેરસન અડદમાં તથા મગ વગેરેમાં ( મેળવાન ) ભેજન કરવું, તે હૈં યુધિષ્ઠિર ! નિશ્ચયે ભાસ બરાબર છે. ”
For Private & Personal Use Only
www.jainelibrary.org