SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ [ ‰૦ સં૰ ભા૦ ૧–વિ ર્—ગા૦ ૩ર થી ૩૪ એ રીતિએ અભક્ષ્ય પદાર્થો ખાવીસ પ્રકારે કહ્યા તેના ત્યાગ કરવા જોઈએ. યાગશાસ્ત્ર પ્ર૦ ૩, શ્લા ૬-૭ માં તા સેાલ વસ્તુ વવા ચાગ્ય કહી છે. તે આ પ્રમાણે “મળ્યું મારું નવનીત, મવૃદુમ્બરવચમ્ । બનન્તાયમજ્ઞાત—છું રાત્રૌ ચ મોગનમ્ । ? ।। “ ગામનો ભસવૃ ં, દ્વિવનું પુષ્પિતૌનમ્। ય્યાિંતયાતીત, કુચિતામાં ચ વઽયેત્ ॥ ૨ ॥ ’ ,, ભાવાર્થ – ૧–મદિરા, ૨-માંસ, ૩-માખણ, ૪–મધ, ૫ થી ૯ પાંચ પ્રકારનાં ( વડ, પીપળા વગેરે) વૃક્ષાનાં કળા, ૧૦–અનંતકાય, ૧૧-અજાણ્યાં ફળ, ૧૨-રાત્રિલેાજન, ૧૩–કાચા ગારસયુક્ત દ્વિદલ, ૧૪–વાસી ભાત (વગેરે રસાઈ), ૧૫-એ દિવસ ( રાત્રિ) ઉપરાન્તનું દહીં અને ૧૬સ્વાદ વગેરે બદલાઈ ગયાં હાય તેવુ સડી ગયેલું અન્ન ( આહારાદ્રિ) વજવુ જોઈ એ. ’ એ સાલને નામપૂર્વક કહી, ખાકીનાં અભક્ષ્યાને આ સંગ્રહમ્લેાકથી વવાનું જણાવ્યું છે. जन्तुमिश्रं फलं पुष्पं, पत्रं चान्यदपि त्यजेत् । સંધાનમતિ સંસ, નિનધર્મવાથળઃ // શ્ ભાવાર્થ –“ જિનધર્મના આધારક આત્મા જે જે ફ્ળા, વાળાં હાય તે, તથા ખીજું પણ જે જે જીવયુક્ત હાય તે જીવયુક્ત (માળ) અથાણું પણ વાપરે નહિ, ઝ 66 આ સાતમા ભાગ પભાગવિરમણ વ્રતમાં ચૌદ નિયમ શ્રાદ્ધવિધિ ગ્રંથમાં જણાવેલી સચિત્ત, અચિત્ત અને મિશ્ર જોઈ એ. ત્યાં કહેવું છે કે- . ૧૦ ( જ્ઞેયાએ પ્ર૦ રૂ-ોજ ૭૨ ) ફૂલા, પાંદડાં (ભાજી) વગેરે જીવસઘળાય(ભાગ )ના ત્યાગ કરે; તેમ જ વગેરેને નિરતિચારપણે પાળવા માટે વસ્તુઓને સારી રીતિએ સમજવી પ્રાયઃ સઘળાં ધાન્ય (અનાજ ); ધાણાજીરૂ, અજમા, વરીયાલી, સવા, રાઈ, ખસખસ વગેરે; તથા સવ જાતિનાં ફળો, પત્ર; લવણ-ખારી-ખારા, રાતા, સિધવ, સંચલ વગેરે તથા ઉસ વગેરે અકૃત્રિમ ક્ષાર પદાર્થો; માટી, ખડી, રમચી (ગેરૂ) અને લીલાં દાતણ-એ સવ ચી વ્યવહારથી સચિત્ત કહી છે. Jain Education International પાણીમાં પલાળેલા આખા ચણા-ઘઉં વગેરેના દાણા કે ચણા-મગ વગેરેની પલાળેલી ઢાળેા ભીની હાય, પણ કાઈ કાઈ દાળમાં નખી ( ચેાનિ) રહી જવાના સંભવ હાવાથી મિશ્ર ગણાય છે. વળી પહેલાં ખાર વગેરે દીધા વિના, બાફ્યા વિના કે રેતી વગેરે નાખ્યા વિના સેકેલા ચણા, ઘઉં', જુવાર વગેરેની ધાણી, ખાર વગેરે દીધા વિના ખાંડેલા તલ, ( સેકેલા ) એળા, રૂખી (કણસલાં), પાંખ, સેકેલી ચાળા-મગ વગેરેની સીંગો, તથા સેકેલી પાપડી વગેરે; મરચું-રાઈ વગેરેથી માત્ર વઘારેલાં ચીભડા વગેરેનાં (કાચાં-પાકાં) શાક અને જેની અંદર ખીજ સચિત્ત છે તેવાં સઘળાં પાકાં ફળે, એ બધી ચીન્તે પણ મિશ્ર છે. તલકુટ્ટી (તલપાપડી) પણ જે દ્વિવસે બનાવી હાય તે દિવસે મિશ્ર ગણાય છે. પણ જો કાઈ રસાઈમાં કે રોટલી વગેરેના પડમાં તલ નાખ્યા હાય તેા બે ઘડી પછી અચિત્ત ગણાય છે. દક્ષિણ દેશમાં કે માળવામાં તલસાંકળી બનાવતાં ગોળ ઘણા નાખવાના રિવાજ હાવાથી, ત્યાં જે દિવસે બનાવી હાય તે દિવસે પશુ અચિત્ત માનવાના વ્યવહાર છે. ઝાડ ઉપરથી તત્કાળ ગ્રહણ કરેલાં ગુંદર-લાખ-છાલ વગેરે, તત્કાળ કાઢેલા શ્રીફળ-લી-લીમડા-કેરી—શેરડી વગેરેના રસ, તત્કાળ પીધેલા તલ-સરસવ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy