________________
૧૮
[‰૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૩ થી ૪
૧૫ દિવસ, શીતકાળમાં એક માસ અને ઉષ્ણકાળમાં ૨૦ દિવસ સુધી જ સાધુઓને ૫ક૨ે છે. ’ કેટલાક આચાર્ય મહારાજો, ઉપર જણાવેલી ગાથા કયા ગ્રંથમાંની કેાની રચેલી છે, તેના નિણૅય ન હોવાથી ( તેને પ્રમાણભૂત ન માનતાં) જ્યાં સુધી તે પકવાન્નાદિના ગધ. રસ વગેરે અગડી જાય નહિ ત્યાં સુધી જ શુદ્ધ ગણાય-એમ કહે છે.
એ દિવસ ( રાત્રિ ) પસાર થઈ ગયા પછીના દહીંમાં પણ જીવેાત્પત્તિ થાય છે જ. કહ્યું છે કેजइ मुग्गमासमाई, विदलं कच्चमि गोरसे पडड़ |
64
19
ता तसजीवुप्पत्ति, भणति दहिए वि दुदिणुवरि ॥ १ ॥
ભાવા મગ, અડદ વગેરે કંઠાળ ને કાચાં ( દૂધ, દહી, છાશ, શીખંડ વગેરે) ગેરસમાં ભળે તે તરત જ ( અસખ્ય ) ત્રસ જીવે ઉપજે છે અને દહીંમાં પણ એ દિવસ (રાત્રિ ) પૂર્ણ થતાં તુત ત્રસ જીવે ઉપજે છે. ”
દશવૈકાલિકસૂત્રની ટીકામાં પૂ॰ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કેरसजाः- तक्रारनालबंधितीमनादिषु पायुकृम्याकृतयोऽतिसूक्ष्मा भवन्ति ॥
66
29
ભાવાથ- છાશ, કાંજી, દહીં, ઓસામણુ વગેરે( રસે )માં વિષ્ટાના કૃમિયાના સંદેશ આકારવાળા અતિ સૂક્ષ્મ જીવા ઉપજે છે. ”
પૂ॰ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ ચેગશાસ્ત્ર પ્રકાશ ૩-શ્વક સાતમામાં જણાવે છે કે કૃષ્ણ દ્વિતયાતીત ( ન્નયેદ્) ” “ એ દિવસ ( રાત્રિ) વ્યતીત થયેલું દહીં ત્યાગ કરવું.
૨૧. તુચ્છ ળે-તુચ્છ એટલે અસાર, જેનાથી ભૂખ ભાગે નહિ અને શક્તિ આવે નહિ તેવાં ફળ, ફૂલ, મૂળ, પાંદડાં વગેરે અભક્ષ્ય છે. અરણી, કેરડા, સરગવા, મહુડા વગેરે ઝાડાનાં ફૂલા તુચ્છ છે; મહુડાં, જાબુ, ટેબરૂ, પીલુડાં, પાકાં કરમદાં, ગુંદાં, પીચુ ફળ, ખેરસલી ફળ, વાલેાળ,ર૬ વડોર, કાચર, કાઠીમડાં, ખસખસ વગેરે ફળેા તુચ્છ છે. તાંદલજા વગેરેનાં પાંદડાં (ભાજી) મહુ જીવયુક્ત હાવાથી ચામાસામાં ત્યાગ કરવા ચાગ્ય છે. બીજા પણ એવા પ્રકારનાં મૂળીયાં વગેરે, તથા અપાયેલી ચેાળાની કે મગની કામળ સીંગા વગેરે તુચ્છ છે. આવા પદાર્થો ખાવા છતાં ખાવાનું ઘેાડું, ફેકી દેવાનુ` ઘણુ' હાવાથી ક્ષુધા શમે નહિ અને હિંસા ઘણા જીવાની થાય.
૨૨. કાચું ગારસ-કાચાં દૂધ, દહીં, છાશ, શીખંડ વગેરે ગેારસ કહેવાય છે. તેવાં ગરમ કર્યાં વિનાનાં ગેારસમાં દ્વિદલ (કઠોળ) ભળવાથી કેવલીગમ્ય અતિ સૂક્ષ્મ ત્રસ જીવેાની ઉત્પત્તિ થાય છે, માટે તે અભક્ષ્ય છે. સ`સક્તનિયુક્તિ વગેરેમાં કહ્યું છે કે
પાઠશાળા તરથી પ્રગટ થયેલું ‘ અલક્ષ્ય-અનંતકાય વિચાર ' નામનું પુસ્તક ખાસ અભ્યાસરૂપે વાંચી-વિચારી શકય પાલન કરવાની ભલામણ કરવામાં આવે છે.
૨૫. સાધુધમાં ગાદિ કારણે પકવાન્ન વાપરવાના પ્રસ ંગે આ ગાથા કહેલી હાવાથી શબ્દ કહ્યો છે, તે ગૃહસ્થના બવચ્છેદક નથી, એટલે ગૃહસ્થાને પણ તેજ પ્રમાણે કાળ સમજી લેવો. ૨૬. વાલેાળ, વખાર વગેરેને સંક્ષિપ્ત પાક્ષિકાદિ અતિચારમાં અભક્ષ્ય ગણ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
• સાધુઓને ’
www.jainelibrary.org