________________
૧૫૨
[५० सं० मा0 १-वि० २-. २३ “ अहन्नं भंते ! तुम्हाणं समीवे थूलगं मूसावायं जीहाछेयाइहेउं कन्नालीयाइअं पंचविहं पच्चक्खामि, दक्खिण्णाइअविसए जावज्जीवाए दुविहमिच्चाइ ॥ २॥"
“ अहन्नं भंते ! तुम्हाणं समीवे थूलग अदत्ता(दिन्ना)दाणं खत्तखणणाइयं चोरंकारकरं रायनिग्गहकरं सचित्ताचित्ताइवत्थुविसय पच्चक्खामि जावज्जीवाए दुविहमिच्चाइ ॥ ३॥" - " अहन्नं भंते ! तुम्हाणं समीवे ओरालियवेउब्वियभेअं( अभिन्नं )थूलगं मेहुणं पच्चक्खामि जाधज्जीवाए, तत्थ दिव्वं दुविहं तिविहेणं, तेरिच्छं एगविहं तिविहेणं, मणुअं अहागहियभंगएणं, तस्स भंते ! पडिक्कमामि निंदामि इच्चाइ ॥ ४ ॥"
___“ अहन्नं भंते ! तुम्हाणं समीवे अपरिमिअं परिग्गहं पच्चक्खामि, धणधन्नाइनवविहवत्थुविसयं इच्छापरिमाणं उवसंपज्जामि, जावज्जीवाए अहागहियभंगेणं तस्स भंते ! पडिकमामि निंदामि इच्चाइ ॥५॥"
એ પાંચેય અણુવ્રતે જુદાં જુદાં ત્રણ ત્રણ વાર એકેક નવકાર ગણવાપૂર્વક ઉશ્ચરાવવાં અને પછી ત્રણ ગુણવ્રતે એકીસાથે ઉશ્ચરાવવાં. તેને પાઠ આ પ્રમાણે–
“ अहन्नं भंते ! तुम्हाणं समोवे गुणव्वयतिए उड्ढाहोतिरिअगमणविसयं दिसिपरिमाणं पडिवज्जामि, उवभोगपरिभोगवए भोअणओ-अणंतकाय-बहुबीअराइभोअणाइं परिहरामि, कम्मओ णं पन्नरसकम्मादाणाई इंगालकम्माइआइं बहुसावज्जाइं खरकम्माइं रायनियोगं च परिहरामि, अणत्थदंडे अवज्झाणाइअं चउन्विहं अणत्थदंडं जहासत्तीए परिहरामि जावज्जीवाए अहागहियभंगएणं तस्स भंते ! पडिक्कमामि इच्चाइ ॥ ६-७-८॥"
આ ત્રણેય ગુણવતેને પાઠ પણ એકેક નવકારપૂર્વક ત્રણ વાર બેલ, તે પછી ચાર શિક્ષાબતે ઉચ્ચરાવવાં. તેને પાઠ આ પ્રમાણે
"अहन्नं भंते! तुम्हाणं समीवे सामाइअं-देसावगासियं पोसहोववासं-अतिहिसंविभागवयं च जहासत्तीए पडिवज्जामि जावज्जीवाए अहागहियभंगेणं तस्स भंते ! पडिक्कमामि इच्चाइ ॥ ९-१०-११-१२॥" . એ ચારેય શિક્ષાવ્રતનો પાઠ એક સાથે એકેક નવકાર ગણુને ત્રણ વાર સંભળાવ. પછી भुडूत समय नीयना ५४ ५ मत ना२पूर्व समजावे. “इच्चेइ सम्मत्तमूलं पश्चा. गुव्वइ सत्तसिक्खावइ दुवालसविहं सावगधम्म उवसंपजित्ता णं विहरामि ॥"
सावार्थ-" मगत ! हुं तभारी साक्षी 'स४६५थी-निरपेक्षपणे-निरपराधी-त्रस જીની” (પ્રાણ નાશ કરવારૂપ) સ્કૂલ હિંસાને તળું છું. તે હિંસા યાવત્ હું જીવું ત્યાં સુધી દ્વિવિધ–ત્રિવિધ ભાંગે, એટલે કે-મન-વચન-કાયાથી કરીશ નહિ કે કરાવીશ નહિ. હે ભગવંત ! તે હિંસાથી હું અટકે છે, તેને આપની સાક્ષીએ નિંદું છું, મારી આત્મસાક્ષીએ તેને દુષ્ટ માનું छु अने भास मात्भाने तनाथी (डिसाथी) विसर्गन ४३ छुः (१)' - “હે ભગવંત ! તમારી સમીપે હું જેનાથી જીહા છેદ વગેરે રાજદંડ થાય, તેવાં પાંચ પ્રકારનાં મોટાં જુહૂને (અસત્યવાદને) યાવત્ જીવું ત્યાં સુધી ખાસ દાક્ષિણ્યતાદિ કારણે અપવાદ (५८) राभान त्याग ४३ छु, बोरे माडी लावार्थ पडसा त प्रमाणे. (२)'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org