SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨-વ્રતાદિ ઉચ્ચારવાની વિધિ ] ૧૫૧ દિશામાં પ્રતિમાજી સન્મુખ મસ્તક નમાવી એકેક નવકારમંત્રને ગણતે (બેલ) સમવસરણ(નંદિ)ને અને ગુરુને ત્રણ વાર પ્રદક્ષિણ આપે (ફરે). તે વેળાએ ઉભા થઈને પ્રથમ ગુરુ અને પછી (માંગલિક વાજિંત્રે-ગીતેના નાદપૂર્વક) ચતુવિધ શ્રીસંઘ, પ્રદક્ષિણા આપતા શિષ્યને ત્રણેય વાર વાસ-ક્ષેપ કરે. પછી ગુરુ પુનઃ આસન ઉપર બેસે. તે પછી શિષ્ય છ ટહું ખમાસમણ દઈને તુi , Hu fથે, હરિ! વાત મિ?” એમ પૂછે, ત્યારે ગુરુ કહે કે- ” શિષ્ય “શું” કહી, સાતમું ખમાસમણ દઈને-“ સ ત્વસામાચિવ તણામકિ સેવાવિતિસામાચિવ (અહીં જે વ્રત વગેરે ઉચ્ચર્યા હોય તેનાં નામેચ્ચાર કરી) રિશી કમિ વડા , સરથ૦ ” કહીને ૨૭ શ્વાચ્છવાસને (સાગરવર ગંભીરા સુધી) કાઉસ્સગ્ન કરે અને તે પાણીને પ્રગટ લેગસ કહે. પછી ગુરુમહારાજ તેને વડ-પીપળા આદિ પાંચનાં ફળ (ટેટા) વગેરે બાવીશ અભક્ષ્ય વસ્તુઓ, બત્રીશ અનંતકાય વસ્તુઓ તથા રાત્રિભેજન આદિના ત્યાગને યથાશક્તિ નિયમ કરાવે. તેને પાઠ આ પ્રમાણે મહ મતિ ! તુફા સની મિદે વિષ્ણમિ, સંનહીં–થ્વો–વિરો–ો –માવો, વગો રૂમે (અમુક ) અમિપદે, રિવાળો નં ફર્થ વા અન્ની વા, ત્રિો જે બાવળીયા , માવો i માહિત્યમાં ( જે રીતે પિતે ધાર્યા હોય તે પ્રમાણે ), અરિહંતસવિરવયં- સિવિર્ચ, साहुसक्खियं, देवसक्खियं, (गुरुसक्खियं ) अप्पसक्खियं अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरामि ॥" ભાવાર્થ“હે ભગવંત! હું તમારી સમક્ષ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અભિગ્રહોને સ્વીકારું છે, તેમાં દ્રવ્યથી અમુક અભિગ્રહને, ક્ષેત્રથી અહીં કે જ્યાં હોઉં ત્યાં, કાલથી જાવજજીવ સુધી અને ભાવથી મેં ધાર્યા પ્રમાણે અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, મારા ગુરૂ અને આત્માની સાક્ષીએ; અનાગ, સહસાત્કાર, મહત્તરાદેશ અને અસમાધિ પ્રસંગ; એ ચાર અપવાદો (છૂટે) રાખીને ત્યાગ કરૂં છું—સિરાવું છું.” એ પ્રમાણે યથાશક્તિ ત્યાગને નિયમ કરાવીને પછી તેની શક્તિ પ્રમાણે તે દિવસ માટે એકાસણાદિ તપનું પચ્ચખાણ કરાવે. પછી શિષ્ય પિતે સમ્યક્ત્વાદિ જે ધર્મ અંગીકાર કર્યો તે કેટલે દુર્લભ છે, તેની આરાધનાનું શું ફળ છે? અને તેના નિરતિચાર પાલન માટે કેવી રીતિએ સાવધ રહેવું?, વગેરે ઉપદેશ ગુરૂ પાસેથી સાંભળે અને પિતાની જાતને મહા નિધાનની પ્રાપ્તિ થઈ હોય તેમ કૃતકૃત્ય માને, તેમ જ ગુરૂને મહાન ઉપકાર માને. દેશવિરતિ ધર્મ–આરોપણને વિધિ પણ એ જ પ્રમાણે છે. માત્ર તેના પચ્ચકખાણના આલાવા (પાઠ) આ પ્રમાણે છે " अहन्नं भंते ! तुम्हाणं समीवे थूलगं पाणाइवायं संकप्पओ निरवराहं (निरवेक्खं ) पच्चक्खामि, जावज्जीवाए दुविहं तिविहेणं ( जहागहियभंगेणं ) मणेणं वायाए काएणं न करेमि न कारवेमि तस्स भंते ! पडिकमामि निन्दामि गरिहामि अप्पाणं वोसिरामि ॥ १ ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy