________________
LG
.
૧૫૦
[ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગા. ૨૩ ભાવાર્થ“હે ભગવન્! હું તમારી સાક્ષીએ મિથ્યાત્વથી પાછો ફરું છું (તેને તળું છું) અને સમ્યકત્વને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સ્વીકારું છું.” તેમાં દ્રવ્યથી-મિથ્યાત્વનાં કારણેને ત્યાગ કરું છું અને સમ્યકત્વનાં કારણેને સ્વીકાર કરું છું, તે આ પ્રમાણે-“મારે આજથી અન્યદર્શનીઓ, તેઓના દેવો કે તેમણે પિતાના કબજે કરેલાં (દેવરૂપે સ્વીકારેલાં) શ્રીજિનબિઓ; એ ત્રણેયને વંદન કરવું કે નમસ્કાર કરે કપે નહિ; તેઓએ બોલાવ્યા સિવાય બલવું કે વારવાર બલવું કહ્યું નહિ અને તેઓને અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ એક-બે વખત કે વારંવાર આપવું (કે તેઓની પૂજા–ભક્તિ માટે પૂજાની સામગ્રી આદિ આપવી) કપે નહિ. ક્ષેત્રથીઅહી કે બીજે કઈ સ્થલે (એ) કરવું કલ્પ નહિ, કાળથી-જાવજજીવ સુધી મારે ઉપર પ્રમાણે કરવું કપે નહિ અને ભાવથી-“હું ગ્રહ વગેરેના ઉપદ્રવથી પરવશ બનું નહિ, કેઈન ક્વટથી છેતરાઉં નહિ, સન્નિપાત (વગેરે) રોગથી બેભાન બનું નહિ અથવા બીજા કેઈ મહારગ કે મારણાંતિક આકસ્મિક પીડાદિના કારણે મારા આ અધ્યવસાયે ચાલ્યા જાય નહિ,” એવી સ્વસ્થ અવસ્થામાં પાલન કરવું, વળી ઉપર જણાવેલાં કારણેના અભાવમાં પણ ૧–રાજાને, ૨-મહાજન વગેરે જનસમુહને, ૩–કેઈ દેવ-દેવીને અને ૪-કઈ ચેર વગેરે બલવાનને–એ ચારેયને કે કેઈ એકને આગ્રહ કે બલાત્કારાદિ પ્રસંગ ન હોય, ૫-માતા-પિતાદિ ગુરુવર્ગને આગ્રહ ન હોય અને ૬આજીવિકાનું કે મરણનું સંકટ આવી પડે નહિ, ત્યાં સુધી મારે આ સમ્યગદર્શનનું નિરતિચાર પાલન કરવું, મિથ્યાત્વનાં કારણેને ત્યાગ કર.”
એ પાઠ દરેક વખત એક એક નવકાર ગણવાપૂર્વક ત્રણ વાર ગુરુ સંભળાવે અને શિષ્ય એક ચિત્તે સાંભળે. પછી “અરિહંતો મદ લેવો, તાવ નર્વ સુgિ ગુફા જિળપત્ત તત્ત, આ રમત્ત મપ વિં શા ” અર્થા–“આજથી મારે જાવજછવ પર્યત શ્રીઅરિહંત એ જ દેવ, સુસાધુ એ જ ગુરુ અને કેવલીભગવંતનું વચન એ જ તત્વ(ધમ)રૂપે માન્ય છે તે સિવાયના બીજા કેઈ દેવ, ગુરુ કે ધર્મને (તારક માનીને) આદરૂં-સેવું નહિ; એ રીતિએ મેં સમ્યકત્વ (દેવ-ગુરુ-સંઘ વગેરેની સાક્ષીએ) ગ્રહણ કર્યું. પછી ગુરુ મંત્રીને વાસક્ષેપ કરે.
એમ સમકિત ઉશ્ચર્યા પછી જે જે અણુવ્રતાદિ ઉચરવાનાં હોય, તેને તેને ઉચ્ચરવાને આદેશ ખમાસમણ પૂર્વક માગીને (સમકિત ઉચ્ચર્યા પછી) સાથે જ ઉચ્ચરે, ગુરુ ઉશ્ચરાવે. પછી સર્વને અંતે ગુરુ મંત્રોચ્ચારપૂર્વક વાસ-ક્ષેપ કરે. તે પછી સાત ખમાસમણુને વિધિ નીચે પ્રમાણે કરે.
શિષ્ય પહેલું ખમાસમણ દઈને બોલે કે-“વારિ માવજ! તુ અજું સ ત્વસામાદિલ છતરામાયિાં રવિત્તિસામયિ આવક!” ગુરુ કહે-“મામિ ” શિષ્ય બીજું ખમાસમણ દઈને બેલે કે-“વંતિ! જિં મમ?” ગુરુ કહે-“વંત્તિ વિદ” શિષ્ય ત્રીજું ખમાસમણ દઈને બેલે કે-“૪૦ મા અજું શક્યgવામાયિ રૂ આવિયં છાનો અgÉ” ગુરુ કહે-“બાવિ આવિયં મામળ હૃથેvi gir કલ્થ તદુમાં તમે धारिजाहि-(अन्नेसिं च पवेजाहि) गुरुगुणेहिं बुड्ढाहि (बुढिजाहि ) नित्थारपारगा होह" શિષ્ય “તું” કહી ચોથું ખમાસમણ દઈને “તુક્કા બં, સંલિ સાહૂi fમ?” એમ પૂછે, ગુરુ કહે-“વેદ” શિષ્ય “ણું” કહી પાંચમું ખમાસમણ દઈને, નંદિની ચારેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org