SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ૩-દિનચર્ચા-પ્રતિક્રમણમાં વક્રતુ સૂત્રના અર્થ ] t તત્કાલ નાશ કરે છે. અહીં ‘પુલાવો'માં ક્ષુ' પૂજા અર્થમાં છે તે ( પૃ. ૧૩૧ માં કહી ગયા તે ) ‘વવયો’ વગેરે લક્ષણાષાળા ભાવશ્રાવકપણાના સૂચક છે, માટે ‘અહીં” સુશ્રાવક=ભાવશ્રાવકનાં લક્ષણાયુક્ત ઉત્તમ શ્રાવક' એ કર્મોના જલ્દી નાશ કરે છે એમ સમજવુ'. (૩૮–૩૯ ) ” હવે એ જ વાતને સ્પષ્ટ સમજાવે છે કે— “ ચપાવો વિ મનુસ્સો, ગાજોઢ્ય નિવિલો ગુરુલત્તે । ets अहिरे लहुओ, ओहरियभरु व्व भारवहो ||४०|| " અ યપાત્રો વિ મનુસ્સો'=પાપ કર્યું." હૈાય તેવા પણ મનુષ્ય, તેમાં કારણ એ છે કેપ્રતિક્રમણની ચેાગ્યતા મનુષ્યમાં જ હાય છે. બાજો નિવિઓ’=સારી રીતિએ (વિધિપૂર્વક) આલા ચના તથા આત્મનિન્દા કરનારા, કાની સમક્ષ ? ‘ઝુલાવે’=અગીતા વગેરે ગુરૂઓની સમક્ષ કરેલી અથવા ગુરૂ વિનાજ સ્વય' કરેલી આલાચનાથો શુદ્ધિ થતી નથી માટે ગીતાથ ગુરુની પાસે’ એમ સમજવુ’: ‘અશિષ્ટદુઓ દો =અતિશય હલકે ( કમ" ભારથી મુક્ત) થાય છે. કાની જેમ ? ‘જ્ઞોઽયિમત વ્ય માત્ત્વો’=ભાર ઉપાડનાર ( મજૂર વગેરે ) ભાર ઉતારીને હલકા થાય તેમ, તાત્પર્ય કે-ખાજો ઉતારવાથી મો ઉપાડનાર હલકે! થાય છે, તેમ ગીતા ગુરૂની સમક્ષ પાપની આલેચના નિંદા ( વગેરે) કરીને પાપી પણુ મનુષ્ય અતિશય હલકા થાય છે. (૪૦)” હવે પાપમાં બહુ રક્ત શ્રાવક પણ આ આવશ્યક કરવાથી દુઃખમુક્ત થાય છે. તે કહે છે કે आवस्सएण एएण, सावओ जई वि बहुरओ हो । 66 તુવાળમંતિિય, વાદ્દી વિરેન હે મા?શા ” અર્થ-“ પ્રાવસ્તરણ જુળ'=દાતણ કરવું' વગેરે દ્રવ્ય આવશ્યકાથી નહિ, પશુ ઉપર જણાવ્યાં તે ‘સામાયિકાદિ છ ભાવ આવશ્યકાથી ' ‘લાવો’=શ્રાવક, જ્ઞરૂં વિ ચધુરો રો =જો કે તે બહુ રજવાળા-ઘણાં અશુભ કમેŕવાળા હોય, અથવા વતુરો'નુ 'बहुरतः =વિવિધ પાપકાર્યોમાં આસક્તિવાળા હોય, તા પણ ‘જુવાળ’=દુ:ખાની, ‘સંન્તિરિય '=અ'તક્રિયા ( વિનાશ ) ‘જાદી’=કરશે, ‘વિરેન શાહે’=થાડા માત્ર કાળમાં, તાત્પર્ય કે-શ્રાવક કદાચ અહુ ક વાળા હાય અથવા બહુ પાપાસક્ત હોય, તો પણ આ છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કરવાથી અપ કાળમાં જ દુ:ખોના વિનાશ કરશે. જો કે દુ:ખાના સનાશરૂપ અતક્રિયામાં આખરી કારણુ તા (શૈલેશી અવસ્થારૂપ ) યથાખ્યાત ચારિત્ર છે, તા પણ સુદૃર્શીન શેઠ વગેરેની જેમ શ્રાવકને પ્રતિક્રમણ પણ સર્વ દુ:ખાના નાશમાં પરપર કારણુ ડાવાથી; પ્રતિક્રમણથી સર્વ દુઃખાના વિનાશ કરશે ' એમ કહ્યું તે પણ બરાબર છૅ. (૪૧)” હુવે વિસ્મૃતિના પ્રતિક્રમણ માટે કહે છે. “ ગાજોયળા વહુવિદ્યા, ન ય સંમરિયા પફિલમળારે । મૂળભુળસત્તરમુળ, તે નિવે તં = ાિમિ ॥૪૨॥ અ -“ આજોયના વવિદ્ય=ઘણા પ્રકારની આલાચના, એ કે ( સ્વદ્યાષાને પ્રગટરુપે ગુરૂને કહી જણાવવા તે ‘આલેચના' કહેવાય છે, તેા પણ અહીં કાય માં કારણના ઉપચાર કરીને ઢોષામાં કારણભૂત પ્રમાદક્રિયાને પણ આલેચના કહી છે, માટે શ્રૃહીં. ‘આલાચના એટલે ઘણા પ્રકારની પ્રમાદરૂપ ક્રિયા’ સમજવી, “ન્ન થ સંમરિયા હિલ્લમળજાત્તે'=પ્રતિક્રમણ સમયે ( આલેાચના, નિ’દા Jain Education International For Private & Personal Use Only ܕܪ www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy