________________
કર
[ધવ સં૰ ભા૦ ↑વિ∞ ૨–ગા૦ ૬૫ અને ગાઁ કરતી વેળાએ ) તે પ્રમાદરૂપ ક્રિયા સાંભરી યાદ થઈ ) ન હાય, કયા વિષયમાં થએલી ? ‘મૂગુજરત્તળુને =મૂલગુણ તથા ઉત્તરગુણેામાં થયેલી ‘# નિષે તંત્ર વિદ્યામિ=ખીજી ગાથા પ્રમાણે. ( તાત્પર્ય કે-મૂલ-ઉત્તરગુણેામાં સેવેલા અનેક અતિચારા પ્રતિક્રમણુ કરવાના સમયે સ્મૃતિમાં ન આવ્યા હોય તેની પણ નિંદા-ગાઁ કરૂ છું. (૪૨)”
પ્રતિક્રમણ્ કરતા શ્રાવક, એ પ્રમાણે દુષ્કૃતની નિદા વગેરે કરીને, ધર્મના મૂલરૂપ વિનય માટે ઊભા થઈને, સરસ્ત ધમ્મલ વડીત્તસ્ત પાઠ મેલીને આ મંગલ ગાથા બેલે. ગ*દ્ઘિકોમિ બારા-નાર્ (C) વિગો (નિ) વિાદળા ગ । ત્તિવિàળ હિતો, યંત્રામિ નાિળે અનન્વીસ ।।૪૨। *
66
અર્થ-“ તલ વહીપન્નત્તલ ધમલ’=ગુરૂ પાસેથી સ્વીકારેલા તે કેવલીભાષિત શ્રાવકધર્માંની, ‘અદિબોમિ બારાકૂળ =આરાધના માટે અર્થાત તેના સુંદર પાલન માટે ઉદ્યત (તૈયાર -સાવધ ) થયા છું, વિઓ વિાદળાત્ અ’=તેની વિરાધનાથી અટકો છુ અને ત્તિવિજ્જૈન ત્તિતો યંત્તમ ને વરશ્રીલં’=‘મન-વચન અને કાયા' એ ત્રણુ ચોગોથી ‘પ્રક્રિમણ કરનારા હું ચાવીસેય શ્રીજિનેશ્વરોને વંદન કરૂં છું. (૪૩)” એમ આ ગાથાથી ભાજનને નમસ્કાર કરીને, સમ્યક્ત્વની શુદ્ધિ માટે ત્રણેય લેાકનાં (શાશ્વતાં-આશાશ્વતાં) સ્થાપના જનને વંદન કરવા કહે છે કે~ “ નાવતિ વૈદ્ધારૂં, ઉદ્ધે ૫ હે ય તિયિકોપ્ ન ।
सव्वाई ताईं वंदे, इह संतो तत्थ संताई ||४४ || "
અથ. ઊર્ધ્વ-અધા અને તિર્થ્રોલેકમાં જેટલાં ચૈત્યેા (જિનપ્રતિમાઓ) છે, તે ત્યાં રહેલાં સવ ચૈત્યાને અહીં રહેલા હું વાંદું છું. (૪૪)” હવે સર્વ સાધુઓને વન્દન કરવા કહે છે કે“જ્ઞાવંત : ત્રિ સાદૂ, મરહેવવનવિવેકે આ
सव्वेसिंतेसिं पणओ, तिविहेण तिदंडविरयाणं || ४५ || "
અ- જ્ઞાવંત’-જિનકલ્પવાળા–સ્થવિરકલ્પવાળા વગેરે સઘળા જે વિ લાg'=કેાઇ પણ સાધુઓ, ઉત્કૃષ્ટથી નવ હજાર ક્રાડપ્રમાણુ અને જધન્યથી [ઉપાએ હજાર ક્રાRsપ્રમાણુ, કયા ક્ષેત્રમાં ‘મદેવથમહાવિયે,’=ભરતક્ષેત્રા-અરવતક્ષેત્રા અને મહાવિદેહક્ષેત્રામાં વિચરતા તથા ‘T’ (x)=વળી અકમ ભૂમિ વગેરે ક્ષેત્રામાં સહરણ કરાયેલાઓને પશુ, તે સાધુઓ કેવા?' ત્તિ નિયાન'= ત્રણ દંડથી વિરામ પામેલામાને, અર્થાત્ મન-વચન-કાયાનો મલિનતાથી રહિત શુભ યાગવાળાઆને વૃત્તિ સેલિ=ને સર્વ સાધુઓને ] “તિવિષે પળો=મન વચન અને કાયાથી પ્રણામ કરૂ છું, ( સળ ંગ અ-ભરતાદિ કાઇ પણ સ્થલે ત્રણ દંડથી મુક્ત જે કોઇ ઉત્તમ સાધુઓ છે, તે સર્વને હું ત્રિવિધ પ્રણામ કરૂ છું.) (૪૫)'' એમ સમસ્ત જિનચૈત્યાને તથા સાધુઓને પ્રણામ કરીને ભવિષ્યમાં પણુ ભાવના શુભ રહે માટે કહે છે—
૮ વિવિયાવપળાસળીર, મવસયસ સમળીણ્ ।
૨૩વીસનિવિળિય—હાડ્ યોજંતુ મે વિગTT II86॥''
અથ-ચિત્ત્તનિયપાવવબાલળી '=દીર્ઘ કાળનાં એકઠાં કરેલાં પા(કર્મા)ના વિનાશ કરનારી, ‘વલવલ સ્લમળી =લાખા ભવાને ( જન્મ-મરણાને ) તાડનારી, ‘ઘરવીલઝિવિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org