________________
૫૦ ૩-દિનચર્યા–પ્રતિક્રમણમાં દિત્તુ' સૂત્રના અ]
૩૩
યાદ્'—ચાવીસ જિનેશ્વરાથી પ્રગટેલી ( તેઓએ કહેલો ) ‘કથા’ એટલે તે જિનેશ્વરાના નામજાપ, ગુણાનું કીર્તન, તેમના ચારિત્રની પ્રશ'સા વગેરે કરવા દ્વારા પોતંતુ મૈં વિત્રા =મારા દિવસેા ( ભવિષ્યકાળ) પસાર થા. (ભાવિ જીવન ‘સંસારઘાતક શ્રીજિનેશ્વરાના ગુણગાનાદિથી પૂર્ણ થાઓ) (૪૬)” હવે મંગલ પૂર્ણાંક અન્ય ભવા માટે પણ સમાધિ અને એધિની પ્રાર્થના કરે છે કે— 46 मम मंगलमरहंता, सिद्धा साहू सुअं च धम्मो य । समद्दिट्ठदेवा, दिंतु समाहिं च बोहिं च ॥४७॥ *,
અ - પૂર્વીદ્ધ ના અથ-“મારે અહિં તેા, સિદ્ધો, સર્વ સાધુએ તથા અંગ-ઉપાંગ વગેરે આગમરુપ શ્રુત(જ્ઞાન) અને આશ્રવાના ત્યાગરૂપ ચારિત્ર ધમ, એ સર્વ મંગલ છે (અર્થાત મારાં સર્જ વિઘ્નાનાં તે નાશક છે. ) વળી =’=એ અરિહંતાદિ સઘળા લેાકેાત્તમ' છે તથા તે સમારે શરણુ થાએ.? જો કે અન્ય સ્થલે ચત્તારિ મ' વગેરે પાઠથી મંગલા ચાર જ કહેલાં છે, ત્યાં શ્રુતને વ્રુદું નહિ, ધમાં અંત`ત ગણ્યું છે, તેા પણ અહીં' ‘શ્રુત' અને ‘ધમ’ એ શબ્દોથી ‘જ્ઞાન અને ચારિત્ર' બન્નેને જુદાં કહ્યાં તે ‘જ્ઞાન અને ક્રિયા’ બન્નેના સહયોગથી જ મેાક્ષ થાય છે, મેક્ષપ્રાપ્તિમાં બન્ને સમાન કારણેા છે—એમ જણાવવા માટે સમજવુ. ‘લીનેવા = ( અહીં દેવા અને દેવાના એકશેષ સમાસ હાવાથી ) શ્રીઅરિહંતદેવ( ના શાસન )ના પક્ષ ( સેવા ) કરનારા સકિતષ્ટિ યક્ષ્ા અને અખીકા વગે૨ે યક્ષિણીએ ( દેવ-દેવીઓ ), રિંતુ લદ્િ ચ ોઢું ૨-સમાધિને-ચિત્તની સ્વસ્થતાને તથા ભવિષ્યમાં જિનધર્મની પ્રાપ્તિરુપ) બાધિને આપે!! અર્થાત્ સમમતાષ્ટિ દેવ-દેવીએ મને સમાધિ તથા એધિને આપા! પ્રશ્નદેવા સમાધિ ( મેાધિ ) આપવામાં સમર્થ છે કે અસમર્થ ? જો અસમર્થ હોય તેા પ્રાર્થના કરવી વ્યર્થ છે અને સમ હાય તા દુબ્યાને પણુ તે કેમ ન આપે ? એમ કહેતા હૈા કે—સમથ છે, પણ તેવા ચાગ્ય છવાને માટે જ, અયેાગ્ય જીવને તે આપી શકતા નથી, તેા વસ્તુતઃ સમાધિ ( આધિ ) જીવની ચાગ્યતાથી જ પ્રાપ્ત થાય છે એમ નક્કી થયુ. એથી તેવા તેા ખકરીના ગળાનાં આંચળની જેમ નકામા કર્યો, તેને આવી પ્રાર્થના કરવાનું કારણ શું? ઉત્તર-સર્વત્ર ચૈાગ્યતા જ પ્રમાણભૂત ગણાય છે, તા પણ પરીક્ષામાં જેએ યાગ્ય ( યુક્તિથી અસત્ય) હૅર્યો છે તે નિયતિવાદી વગેરેના જેવા અમે એકાન્તવાદી નથી, પણુ શ્રીજિનમતના અનુયાયી છીએ, તે શ્રીજિનમત સર્વાં નયાના સમૂહરૂપ સ્યાદ્વાદમુદ્રાથી મુદ્રિત છે, કારણ કે—તેનુ મંતવ્ય સામગ્રી વૈ લનિા '=કાઇ પણ કાર્યને સિદ્ધ કરવામાં સામગ્રી (ચેાગ્યતા, કાળ, ઉદ્યમ વગેરે સર્વ) કારણુ છે. (અધુરી સામગ્રીથી નહિ, પણ જરૂરી સર્વ કારણેાના સહકારથી જ કાય થાય છે.) ઘટ માટે માટીની યેાગ્યતા છે, તેા પણ કુંભાર-ચાક—ચીવર-ઢોરા-ઢંડ વગેરે સહકારી કારણેા મળવાથી જ ઘટ બને છે, તેમ અહીં પણ સમાધિપ્રાપ્તિમાં જીવની ચેાગ્યતા કારણ રૂપ છે જ; તા પણ મેતા મુનિ વગેરેની જેમ તે તે પ્રકારે વિઘ્નાના નાશ કરવા દ્વારા દેવા પ સમાધિ કે એધિ આપવામાં સમ ( કારણભૂત) છે જ; માટે તેઓને પ્રાર્થના કરવી વ્ય નથી. ’ (૪૭) ” પ્રશ્ન ‘ ત્રતા લીધાં (ઉચ્ચ'' ) હાય તેને તે પ્રતિક્રમણ કરવુ ઘટે, પણ વ્રત– રહિતને તે કેમ ઘટે ? કારણ કે—‘ પ્રતિક્રમણ અતિચારોનુ થાય, અને વ્રત વિના અતિચારો તા
"
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org