SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ * , -- -- -- - [ ધ સં. ભા. ૧-વિ૦ ૨–ગાહ ૫ હેય નહિ; માટે વ્રતરહિતને પ્રતિક્રમણ ઘટે નહિ.” ઉત્તર- માત્ર અતિચારો અંગે જ નહિ, પણ ચાર કારણેથી પ્રતિક્રમણ કરવાનું છે.” તે ચાર કારણે કહે છે કે— " पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे अ पडिकमणं । असदहणे अ तहा, विवरीअपरूवणाए य ॥४८॥" અર્થ–“સમ્યક્ત્વને મલિન કરનારાં “શંકા વગેરે તથા વ્રતને મલિન કરનારાં “વધ વગેરે જે કાર્યો “ નિધેલાં છે તે તે, ” ક0'=કરવાથી (૧); “પૂજા કરવી વગેરે અંગીકાર કરેલા નિયમો આદિ જે જે “વિશાળ =કરવા ગ્ય છે તેને, “મવા'=નહિ કરવાથી (૨); નિગોદાદિ શ્રદ્ધેય ભામાં “અન્નદ'=અશ્રદ્ધા કરવાથી (૩); “રા'ઋતથા, ‘દિવવિપકors'સત્ય વિપરીત–ઉન્માની પ્રરૂપણ કરવાથી (ઉસૂત્રવચનથી), આ ઉન્માર્ગ દેશના મરિચી વગેરેની જેમ જીવોને ચાર ગતિરૂપ મહા સંસારમાં ભમાવનારી છે, તે અજાણુપણદિને યોગે કરવાથી () એમ ચાર કારણોથી પ્રતિક્રમણ કરવાનું છે. પ્રશ્ન-શ્રાવકને શું ધર્મદેશનાનો અધિકાર છે, કે તેને ઉન્માદેશના થાય? ' ઉત્તર“હા, અમે કહીએ છીએ કે-શ્રાવકને ધર્મદેશનાને અધિકાર છે.” “કેવા શ્રાવકને ધમ દેશના અધિકાર છે?” તે કહે છે કે-“ગીતાર્થ ગુરૂથી જેણે સૂત્ર-અર્થ જાણ્યા હોય, અને ગુરૂને આધીન વ્યાખ્યાવાળો હોય તેવાને, અર્થાત ગુરૂએ જે જેમ સંભળાવ્યાં હોય તેમ તે તે સાંભળેલાં સૂત્ર અને અર્થે કહેનારને અધિકાર કેમ ન હોય? હેય જ.” શાસ્ત્રમાં પણ કહ્યું છે કેસુદ ગુરુ, ઇ વિઠા જિ” અર્થા-શ્રાવક ધર્મને ભણે, સાંભળે, તેને વારંવાર ગણે (પાઠ કરે) અને બીજાઓને કહે.” વળી (પ્રતિક્રમણની) ચૂણિમાં પણ કહ્યું છે કેનિરાલયો અવિરતી કરવાહ . Fથ જ રા' ફાત્રિા' અર્થાત- તે જિનદાસ નામને શ્રાવક અષ્ટમી-ચતુર્દશીએ ઉપવાસ કરે છે અને પુસ્તકને વાંચે છે, વગેરે. માટે શ્રાવકને પણ ગુરૂગમથી ભણેલા કે સાંભળેલા સૂત્ર-અર્થો બીજાને કહેવાને અધિકાર છે. માટે ઉપગશૂન્યતાદિના ગે શ્રાવકને ઉન્માદેશના થઈ જાય તે બનવાજોગ છે. એ ચાર કારણેથી ‘મિ '=પ્રતિક્રમણ કરવાનું છે. આથી નક્કી થયું કે-ત્રતરહિતને પણ ઉપર્યુક્ત કારણે પ્રતિક્રમણ કરવાનો અધિકાર હોવાથી તે ઘટિત છે. (૪૮)” હવે અનાદિ સંસારરૂપ સમુદ્રના વમળમાં (ચક્કરમાં) અથડાતા જીવોને પરસ્પર વૈરને બનાવવા કહે છે “ વાનિ સત્રની, સજે નવા વમતુ છે . મિત્તી સન્નપૂર્ણ, તેર મ ળ સા૪” અર્થ અનન્ત ભવોમાં પણ અજ્ઞાન અને મેહથી મૂઢ થયેલા મેં “સઘળી '=સવ કોઈ જીવને જે પીડા કરી હોય, તેને વર્તમાનમાં તે અજ્ઞાન-મેહ ટળી જવાથી “હાનિ = ખમાવું છું; “વે નવા મંતુ '=સર્વ જી મારા તે દુષ્ટ વર્તનની ક્ષમા કરે! ખમાવ વાને હેતુ જણાવે છે કે= મિત્ત જે નવ મૂહુ'=મારે સર્વ જીવોની સાથે મૈત્રી છે, “વેર મes 'કેઈની પણ સાથે મારે વૈર નથી, અર્થાત તે સર્વ ને મારી શક્તિ પ્રમાણે તેઓને મોક્ષ થાય તેવાં કારણે મેળવી આપવા હું પ્રયત્ન કરીશ, મને વિન કરનારાઓને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy