SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ પ્ર૦ ૩-દિનચર્યા-પ્રતિકમણુમાં “વંદિત્ત સૂત્રને અર્થ) હું વિન્ન કરીશ નહિ, કારણ કે-(શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવ) મરૂભૂતિ તથા કમઠની જેમ વૈરની પરંપરા અનેક ભવ ચાલુ રહે છે ત્યાં પણ પરસ્પર વિર-વિધિ કરાવી જીવને સંસારમાં ભમાવે છે,). (૪૯)” હવે પ્રતિક્રમણ (વંદિત્ત) સૂત્રને ઉપસંહાર કરતાં અંતિમ મંગલ કરે છે. " एवमहं आलोइय, निंदिय गरहिय दुगंछिउं सम्म । तिविहेण पडिकतो, वंदामि जिणे चउव्वीसं ॥५०॥" અથ–“પમ =એ પ્રમાણે હું “Fવિય-દર'=માશે પાપકર્મોની સમ્યક્ રીતિએ આત્મસાખે નિંદા કરીને, ગુરૂ સમક્ષ સભ્ય પ્રકારે ગર્લો કરીને અને “ િણ'=સમ્ય રીતિએ દુર્ગછા કરીને, અર્થાત્ તે પાપ કરનારા મારા આત્માને ધિક્કાર હે!' વગેરે આત્મનિંદા કરીને, સિવિન વિકસતો વૈવામિ વિશે રડવી =મન-વચન-કાયાથી તે પાપનું પ્રતિક્રમણ કરતે હું ચોવીસેય શ્રીજિનેશ્વરને વંદન કરું છું. (૫૦)” એમ અહ૫ રૂચિ (શક્તિ)વાળા ને બેધ કરવા પ્રતિક્રમણ સૂત્રને અહીં સંક્ષિપ્ત અર્થ જણાવ્ય, વિસ્તૃત અર્થ તે બૃહદવૃત્તિ તથા પ્રતિક્રમણશૂર્ણિમાંથી જોઈ લે. હવે અહીં પ્રસંગનુસાર બાકી રહેલાં બીજા પણ સૂત્રોની વ્યાખ્યા કહીએ છીએ. “ , સીસે સાત્મિણ જ છે છે કે હું સાયા, જે વિવિધ વામિ શા” (માર્જ) અથ–“આચાર્ય–ઉપાધ્યાય-શિષ્ય-સાધર્મિક-કુલ અને ગણ, તેઓ પ્રતિ મેં જે કંઈ કષાયે કર્યા હોય, તે સર્વને હું ત્રિવિધે એટલે “મન-વચન અને કાયાથી ખમાવું છું. (૧) " सव्वस्त समणसंघस्स, भगवओ अंजलि करिय सीसे। सव्वं खमावइत्ता, खमामि सव्वस्स अहयं पि ॥१॥" (पयमासुतं) અર્થ–“માવો =ભાવાન “મળસંઘર્ત=સર્વ શ્રીશ્રમણસંધને, “ સીરે બે હાથથી મસ્તકે અંજલિ કરીને “સર્વે મrgવત્તા=સર્વને ખમાવીને ‘સામામિ શ્વાસ અ બ્રિ=હું પણ તે સર્વને ક્ષમા કરૂં છું (૨)” ___" सव्वस्स जीवरासिस्स, भावओ धम्मनिहिअनिअचित्तो। सव्वं खमाइवत्ता, खमामि सव्वस्स अहयं पि ॥३॥" (पयन्नासुतं) અથ–“ઘર ની તિરં=સર્વ જીવસમૂહને (જગતના સર્વ ઇવેને), માવો પાનિ દિકનિગત્તિ=ભાવથી ધર્મમાં ચિત્તસ્થાપન કર્યું છે જેણે, એ હું (ધર્મ બુદ્ધિએ અથવા રાગ-દ્વેષ તજીને) “સ માવા સામામિ સથરા અદી જેિ સર્વને ખમાવીને હું પણ તે સર્વને ક્ષમા કરૂં છું (૩)” હવે સ્તુતિઓના અર્થ જણાવે છે. __ " सुअदेण्या भगवई, नाणावरणीयकम्मसंघायं । तेसिं खवेउ सययं, जेसि सुअसायरे भसी ॥१॥" અર્થ_“ભગવતી મૃતદેવી, શ્રુતસમુદ્ર(સિદ્ધાન્તરુપી સમુદ્ર)માં જેઓની સતત ભક્તિ છે (જેઓ જ્ઞાનની સતત ઉપાસના કરે છે), તેઓના જ્ઞાનાવરણીયકર્મના સમૂહને ક્ષય કરે ! (૧) . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy