SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * [ ધ સં૦ ભા. ૧-વિ. ૨-ગા૦ ૬૫ “ વસે વિરે સા, હંસાનાદિં વાર્દિા साहति मुक्खमग्गं, सा देवी हरउ दुरिआई ॥१॥" અથ–“જેના ક્ષેત્રમાં (સ્થાનમાં રહીને સાધુઓ ચરણયુક્ત દર્શન અને જ્ઞાનથી (જ્ઞાન, દર્શન ચારિત્રરુપ) મોક્ષમાર્ગને સાધે છે, તેઓનાં દુરિતને (પાને) તે ક્ષેત્ર દેવી હરણ કરે. (૧)” હવે નોરતુ સમાન વગેરે ત્રણ સ્તુતિઓની વ્યાખ્યા કહે છે. નમોડસ્તુ વર્તમાનાથ, રૂદ્ધમાનાર કર્મળ तज्जयाऽवाप्तमोक्षाय, परोक्षाय कुतीथिनाम् ॥१॥" અથ–““નમોડસ્તુ નારાજે શ્રીવદ્ધમાન સ્વામિને નમસ્કાર થાઓ ! તેઓ કેવા? - મારા કર્મળા'=કર્મની સાથે સ્પર્ધા કરનારા; વળી કેવા? “તાડવાનો સાથે તે કર્મોને જય (પરભવ) કરીને જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે, વળી કેવા? “જોક્સાઇ કુતfઈનામું =કુતીર્થિઓને (અન્ય ધમીઓને) જેઓ પરોક્ષ છે (જેઓનું દર્શન અન્યધર્મવાળા પામી શક્તા નથી). સળંગ અર્થ-કર્મ સાથે સ્પર્ધા કરનારા, પરિણામે તેને પરાભવ કરીને મોક્ષ મેળવનારા અને જેમનું દર્શન પણ અન્ય ધર્મવાળાને થતું નથી, તે શ્રીદ્ધમાન સ્વામિને નમસ્કાર થાઓ (૧)” "येषां विकचारविन्दराज्या, ज्यायाक्रमकमलावली दधत्या। सदृशैरिति सङ्ग प्रशस्यं, कथितं सन्तु शिवाय ते जिनेंद्राः ॥२॥" અર્થ–“જિનેશ્વરોનાં શ્રેષ્ઠચરણરુપી કમલની શ્રેણિ સાથે તેને ધારણ કરતી દેવરચિત વિકાસી સુવર્ણકમલની શ્રેણિનું જે મિલન, તેને “સરખાનું સરખાની સાથે આવું મીલન પ્રશંસા પાત્ર છે એમ પંડિતએ વખાણ્યું, તે શ્રીજિનેશ્વર કલ્યાણ માટે થાઓ ! તાત્પર્ય કે-શ્રીજિનેશ્વર દેવરચિત વિકાસી સુવર્ણકમલે ઉપર પગ મૂકીને ચાલે છે, ત્યારે ચરણરુપ કમલે સોનાના વર્ણ સરખાં અને દેવરચિત કમલ પણ તેવાં કેમળ સેનાનાં, એમ બન્ને સદશ હોવાથી, દેવરચિત કમલેએ જાણે પિતાના સદશ પ્રભુના ચરણકમલની સંગત કરી હોય નહિ શું ? એમ બન્નેના સદશ મિલનને પંડિતએ પ્રશંસાપાત્ર કહ્યું,' તે (સુવર્ણકમલ સમાન ચરણકમલવાળા) શ્રીજિનેશ્વર કલ્યાણ કરે? (૨)” " कषायतापादितजन्तुनिर्वृति, करोति यो जैनमुखाम्बुदोद्गतः । स शुक्रमासोद्भववृष्टिसनिभो, दधातु तुष्टिं मयि विस्तरो गिराम् ॥३॥" અર્થ “જો જૈનમુdવુવોત: શ્રીજિનેશ્વરના મુખ રૂપી વાદળમાંથી વરસેલે, “શુદ્રમાતો ધૂમકઇનિમો જેઠ મહિનામાં વરસેલા વરસાદ સરખે, “જો વિરતd=ધર્મદેશના રૂપી વાણીને વિસ્તાર (વરસાદ), ધાણાપતિનતુનિવૃતિ જોતિ =કષાયના તાપથી પીડાતા પ્રાણીઓને શાન્તિ કરે છે (કષાયરૂપી અગ્નિને શાન્ત કરે છે), “ર મરિ તુ ધાતુeતે (વાણુને વરસાદ) મને તેષ (શાન્તિ) કરે. સળંગ અર્થ શ્રીજિનેશ્વરના મુખમાંથી નીકળેલ વાણુને ધોધ કષાયઅગ્નિના તાપથી બળતા જેને જેઠ મહિનાના વરસાદની જેમ શાન્તિ કરે છે, તે મને પણ શાન્તિ કરો (૩)” એમ ત્રણ ગાથાથી અનુક્રમે શ્રીવીરપ્રભુની, સર્વ જિનેશ્વરોની તથા શ્રાજિનવચનની સ્તુતિ કરી હવે “સિરાન્ટિોન” વગેરેને અર્થ કહે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy