________________
પ્ર૦ ૩દિનચર્યા-પ્રતિવમાં આયરિઅઉવ, સુદેવયા, નાસ્તુ, વિશાલના અથ ] ૬૩૭
વિરાછટોરન, કોથદંતશુરા
मातरिजिनेन्द्रस्य, मुखपत्रं पुनातु वः॥१॥" અર્થ “વિરાટોત્રના વિકસિત નેત્રરુપી જેને પગે-પાંખડીઓ છે, “ઘોઘતાંશુ=દેદીપ્યમાન દાંતનાં કિરણે રૂપી જેમાં કેસરા (બિસતંતુઓ) છે, તે “વજલિના -
==શ્રીવીર જિનેન્દ્રનું મુખકમલ, “પ્રાતઃ ૪ઃ પુનાતુ=પ્રભાતકાળે તમેને પવિત્ર કરો ! (૧)” એ શ્રીવીરપ્રભુની સ્તુતિ કરી. હવે સર્વ જિનેની સ્તુતિ માટે કહે છે કે
" येषामभिषेककर्म कृत्वा, मत्ता हर्षभरात् सुखं सुरेन्द्राः।
तृणमपि गणयन्ति नैव नाकं, मातः सन्तु शिवाय ते जिनेन्द्राः ॥२॥" અથવા મિલાવી ત્યાં મા મા સુરેન્દ્ર=(મેરૂપર્વત ઉપર) જે જિનેશ્વરનું જન્માભિષેકનું કાર્ય કરીને હર્ષના ભાર(અતિ હર્ષ)થી મત્ત થયેલા (આનંદ પામેલા) દેવેન્દ્રો ‘ના પુર્વ મરિ નૈવ જાતિ-(પિતાનાં) સ્વર્ગનાં સુખેને તૃણ સમાન પણ ગણતા નથી જ, તે જિનેન્દ્ર પ્રતઃ રિવાજ હતું તે શ્રીજિનેન્દ્રો પ્રાતઃકાળે સ્મરણ કરનારના) કલ્યાણને કરે. (૨)” હવે શ્રીજિનવચનની સ્તુતિ કરે છે કે
“ નિર્ણવતમાપૂર્ણત, સુતર્વાઇકલ સવાણા
अपूर्वचन्द्रं जिनचन्द्रभाषितं, दिनागमे नौमि बुधैर्नमस्कृतम् ॥॥" અર્થ-“ નિકુંજd=કલંકરહિત (શ્રીજિનવચન, કષ-છે અને તાપથી શુદ્ધ હેવાથી તદ્દન કલંકરહિત છે, જ્યારે ચંદ્રને મૃગનું કલંક છે), “જમુકતપૂરં=જેણે પૂર્ણતા છોડી નથી (જે હંમેશાં સપૂર્ણ છે, ચંદ્ર તે ક્ષીણ થાય છે.) વળી “તાદુગર=મુવિચારરૂપી રાહુને જેણે કેળીયે કર્યો છે, અર્થાત્ જેની સામે કુતક ટકી શકતા નથી (જ્યારે ચંદ્ર તે ઉલટો રાહુથી ગ્રહણ કરાય છે.) વળી બોમ્=હંમેશાં ઉદયવાળું (અસ્ત નહિ થનારું, અને ચંદ્રને તે અસ્ત થાય છે.) માટે જ “અચંદ્ર દવ =અપૂર્વ ચંદ્રસમાન એવું, “નિરંમતિ =શ્રીજિનેશ્વનેનું વચન “દુમિરત =જેને પંડિતોએ પ્રણામ કર્યો છે, (વિદ્વાનોને પણ જે પૂજનીય છે.) તેને “દ્રિના નૌનિ=પ્રભાત સમયે હું પ્રણામ કરું છું. એમ આ સ્તુતિઓમાં પણ પહેલી શ્રીવીરપ્રભુની, બીજી સર્વ જિનેની અને ત્રીજી જિનાગમની છે. (૩)” હવે ૧૭૦ જિનની સ્તુતિ
"वरकनकशंखविद्रुम-मरकतघनसनिभं विगतमोह।
सप्ततिशतं जिनानां, समिरपूजितं वंदे ॥१॥" અર્થ–“ ના-ફાંહ-વિક્રમ-વાત-વના શ્રેષ્ઠ સેનું (પીતવર્ણ), શંખ (ધોળે વણ), મરકત (નીલરત્ન-નીલમ-લીલે વર્ણ) તથા ઘન એટલે પાણીથી ભરેલાં વાદળ (કાળે વર્ણ), “મિત્રએ વસ્તુઓના સમાન વર્ણવાળા, અર્થાત, પીળા-સફેદ-રાતા-લીલા અને શ્યામ વરવાળા, તથા ‘વિતિનો મેહરહિત અને “સમજૂતિ =સર્વ (ચારે નિકાયના ) દેવાથી પૂજાએલા, “હિનાનાં તિરાતં વંદે એક સો ને સી-તેર શ્રીજિનેશ્વરોને હું વાંદ છે. (૧)”
એમ પ્રતિક્રમણને અધિકાર પૂર્ણ કરીને, હવે મૂળ કમાં કહેલા “પુર્વિશ્રામ જેવ' એ છેલા પદથી કહે છે કે-પ્રતિક્રમણ કર્યા પછી, અવશ્ય ગુરૂની વિશ્રામણ કરવી તે ગૃહસ્થને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org