________________
[ ૧૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧
તે પછી (તાજા–સુગ ંધિ) ઘીથી ભરેલા પૂર્ણ દીપકેા વડે, શાલી વગેરે (ઉત્તમ જાતિના) અંખડ ચાખા વડે, બીજોરાં વગેરે વિવિધ જાતિનાં ઉત્તમ ફળા વડે, સર્વ પ્રકારનાં નૈવેદ્ય વડે તથા નિ`ળ જળથી ભરેલા ઉત્તમ શંખ' (કળશ-ઘટ) વગેરે જલપાત્રા (શ્રીજિનપ્રતિમાની સન્મુખ સ્થાપવા) વડે અપૂજા કરવી. તેમાં દીપક શ્રીજિનપ્રતિમાની જમણી બાજુ સ્થાપન કરવા અને ચાંદીના સાનાના અનાવેલા કે શાલી વગેરે ડાંગરના અખંડ ચાખા વડે શ્રીજિનપ્રતિમા આગળ આઠ મગલની રચના કરવી. તે આઠ મંગલ આ પ્રમાણે છે. ૧-૪ણુ, ૨-ભદ્રાસન, ૩- માન ( શયાવસંપુટ ), ૪–શ્રીવત્સ, પ–મસ્ત્યયુગલ, ૬-સ્વસ્તિક, ૭-કુંભ અને ૮–નંદાવ. અથવા બીજી રીતિએ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના નિમિત્તે પાટલા વગેરે ઉપર ષ્ટિક્રમથી ઉત્તમ અક્ષતથી ત્રણ ઢગલી કરવી અને ઉપર સેપારી વગેરે કળા મૂકવાં. કેરી વગેરે કોઈ નવાં ક્ળા જ્યારે આવે ત્યારે પહેલાં તે શ્રીજિનેશ્વર ભગવાનને ભેટ કરવાં. જો સંપત્તિસામર્થ્ય હાય તેા સૂર (રાંધેલા ચાખા) વગેરે અશન, સાકર-ગેાળ વગેરેનાં પાણી, મૂળા વગેરે ખાદિમ અને (કારાં) પાન વગેરે સ્વાદિમ, એ ચારેય પ્રકારના આહારથી શ્રીજિનેશ્વરદેવની નૈવેદ્ય પૂજા કરવી. આ નૈવેદ્યપૂજા તા દરાજ પત્તુ કરવી સહેલી છે અને મહા ફુલને આપનારી છે. તેમાં પશુ આગમમાં રાંધેલા ધાન્યનું પ્રતિપાદન કરેલું હાવાથી, રાંધેલા ધાન્યની પૂજા વિશેષ ફળ આપ નારી અને ( ગૃહસ્થને પ્રાયઃ રસાઇ થતી હાવાથી) દરરેાજ કરવી સહેલી છે. રાંધેલા ધાન્યનુ વિધાન આવશ્યકનિયુક્તિમાં સમવસરણના અધિકારમાં ‘ૌદ વહી’ એ પાઠમાં કહેલા ‘ ખલી’૧૮ શબ્દથી જણાવ્યું છે. નિશીથસૂત્રમાં પણ તો પમાડું દેવીપ સવ્વ મહિમા, હારું અળિય—“ ચાहिदेवो वद्धमाणसामी तस्स पडिमा कीरउत्ति, वाहिओ कुहाडो, दुहा जायं, पिच्छा लव्यालंकार - વિમૂલિક મળવો હિમ ” એ પાર્ડમાં ‘વૃત્તિમાર્ યાનું ' શબ્દોથી, તથા નિશીથસૂત્રની પીઠિકામાં પણ ‘િિત્ત શિવોવલમનિમિત્તે ક્યો વિખ્તદ્દ ' એ પાઠથી સર્વ ઉપદ્રવ શાન્ત કરવા માટે ક્રૂર કરવા તે ખલી કહેવાય છે. એમ જણાવ્યું છે. મહાનિશીથ સૂત્રના ત્રીજા અધ્યયનમાં—“ નું ताणं भगवंताणं गंध - मल्ल-पईव - संमज्जणोवलेवण वित्थिण्णबलि-वत्थ-धूवाईपहिं पूआसक्कारेहिं પાિમમનાં વજ્રજ્વાળા તિસ્થુળળ ( "×) રામેત્તિ ” કહ્યુ છે, તેમાં વિધિયહિ’ શબ્દો જણાવ્યા છે. એ મુજમ આગમેમાં ખલિ–નૈવેદ્યપૂજાને અંગે અનેક શાસ્ત્રપાઠા છે. તે પછી ગાશીષ ચંદનના રસથી પંચાંગુલીસાથે હાથનાં તળીયાં વધુ મંગલ આલેખન ( માંડલ' રચવુ, હાલ થાપા દેવાય છે તે) વગેરે કરવું. એ સ` અગ્રપૂજામાં ગણ્યુ છે. કહ્યુ` છે કે
:
.
“ ગંધન-નટ્ટ-વાળ, વળનારક્તિાફ ટીવાડું ।
जं किच्च तं सव्वं पि, ओअरई अग्गपूआए ||१|| ” ( चैत्यवंदन - बृ० भा० )
84
૧૭. કાઇ કાઈ શ્રીજિનમદિશમાં શ*ખની તથા અષ્ટમગલની પાટલીઓની પણ પ્રતિમાની જેમ પ્રક્ષાલપૂજા વગેરે જોવામાં આવે છે, તેને બદલે પૂર્વકાળે અર્થપૂજા રૂપે પાણીથી શંખ ભરીને પ્રતિમા આગળ સ્થાપના અને મેાતી-અક્ષતાદિથી અષ્ટમ'ગલની રચના કરાતી હતી. આજે પણ તેમ કરવું વ્યાજખી જણાય છે.
૧૮. ખલી એટલે અન—રાંધેલા ભાત, એવા ‘કૂર' શબ્દના અથ કાષામાં ધણા સ્થલાએ કરેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org