SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ રે " ૦ સ૦ ભા૰૧-ષિ૦ ૨–૦ ૬૦ જોઇએ-એમ નિશ્ચિત થાય છે. અહી સુધી મૂળમાં ‘ સામાયિક વગેરે કરવું? એમ કહ્યુ છે તેનું વષઁન કર્યું, હવે મૂળ શ્લાકના ‘ વિધિપૂર્વક ચૈત્યપૂજન કરવું. એ પાઠનુ વિવેચન કરે છે. કે“ એ પ્રમાણે પચ્ચકખાણ કર્યા પછી, હમણાં જણાવીશું તે દ્રવ્યપૂજાને અંગે ‘પુષ્પો વગેરે સામગ્રી મેળવવી તથા ભાવપૂજાને અંગે ‘મુદ્રા કરવી વગેરે વિધિપૂર્વક, દ્રવ્યથી અને ભાવથી એ પ્રકાર શ્રી અરિહંતની પ્રતિમાનું પૂજન કરવુ, તે શ્રાવકને વિશેષ ષમ છે.” તેમાં ચૈત્યાના (સ્મૃતિઓના ) પાંચ પ્રકાર છે. ૧-ભકિતચૈત્ય ૨-મંગળચૈત્ય, ૩-નિશ્રાકૃતચૈત્ય. ૪-અનિસ્રાકૃતચૈત્ય અને ૫- શાશ્વતચૈત્ય. કહ્યું છે કે— 46 भति मंगलचेइअ, निस्सकडमनिस्सचेइए वा वि । સાસયોદ્ધ, પંચમ-ધ્રુવકું નિળીર્દિ શા ” ભાવા-ભકિતચૈત્ય, નિશ્રાકૃતચૈત્ય, અનિશ્રાકૃતચૈત્ય અને પાંચમું શાશ્વતચૈત્ય, એમ પાંચ ચૈત્યા શ્રીતી કરદેવાએ જણાવેલાં છે, ” હુંમેશાં પૂજા કરવા માટે ઘરમાં કરાવેલી શ્રીઅર્હત્ પ્રતિમાને ‘ભક્તિશ્ર્ચત્ય,' ખારા ઉપર આડા લાકડા (ઉત્તરગ)ના મધ્યભાગમાં ઘડાવેલી પ્રતિમાને ‘મંગળચૈત્ય’કોઇ એક ગચ્છનું ચૈત્ય તે ‘નિશ્રાકૃતચૈત્ય' સર્વ ગચ્છાનું સાધારણુ હાય તેને ‘અનિશ્રાકૃતચૈત્ય' અને કાઇએ કિંદ નહિ કરવા છતાં અનાદિકાળથી જે પ્રતિમાએ (ત્રણેય લાકમાં વિદ્યમાન) છે તે દરેકને પાંચમુ' ‘શાચૈત્ય' કહેવાય છે. કહ્યું છે કે गिहजिणपडिमाए, भत्तिचेइअं उत्तरंग घडिअंमि । जिणबिंबं मंगलचेइअं ति समयन्नुणो विंति ॥ १॥ " “નિષ્ણાતું ન ગચ્છસંતિમ, તવિગર નિHS | सिद्धाययणं च इमं, चेहअपणगं विणिद्धिं ||२|| 44 ભાવાર્થ –“સિદ્ધાન્તના જાણુ જ્ઞાની, ઘરમાંની શ્રીજિનપ્રતિમાને ભકિતચૈત્ય અને ઉત્ત રંગમાં ઘડેલા શ્રીજિનબિમ્બને મોંગલચૈત્ય કહે છે. (૧) જે ગચ્છ સંખ`ધી હોય તે નિશ્રાકૃત, તે સિવાયનું અનિશ્રાકૃત અને સિદ્ધાયતન ( શાશ્વતચૈત્ય )–એમ પાંચ પ્રકારનાં ચૈ જણાવેલાં છે. (૨)” Jain Education International તેમાં અહીં” ‘વયવૃગનમ્' પાઠથી કહેલ ચૈત્યપૂજન ભકિતચૈત્યરૂપે ઘરમાં રાખેલી પ્રતિમાને અંગે કહેવાશે, એમ સમજવુ. જો કે ચેાગશાસ્ત્રની ટીકામાં આને મંગળચૈત્ય કહેલું છે, પણ અહી” (પૃ૦ ૩૩૨ માં અને ત્યાં પ્ર૦ ૩, શ્લા॰ ૧૨૦ ની ટીકામાં) ભિત, મંગળ અને શાશ્વત-એમ ત્રણ પ્રકાશ અતાવ્યા છે, તેની અપેક્ષાએ તે વ્યાખ્યા સમજવી. ઉપર જે પાંચ પ્રકારા કહ્યા તે અપેક્ષાએ તા ભકિતચૈત્ય એટલે ઘરદેહરાસરની અને મગળચૈત્ય એટલે ઉત્તરગની પ્રતિમા સમજવી. એ રીતિએ ચૈત્યના પ્રકાશ કહ્યા. તેનુ પૂજન ‘ વિધિપૂર્ણાંક’ કરવાથી સફળ થાય છે કહ્યુ` છે કે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy