________________
-
-
પ્રહ ૨-સાત ક્ષેત્રોને અંગે શ્રાવકને ધર્મ ]
“ વિકિપાસ શરમાળા, સચ્ચા:વિક વસ્ત્ર જિજ્ઞાા.
इहलोइआऽवि किं पुण?, जिणपूआ उभयलोगहिआ ॥१॥" ભાવાર્થ-“જે આ લેકની સર્વ પ્રવૃત્તિઓ પણ વિધિપૂર્વક કરવાથી સફળ થાય છે, તે આક–પરલેકમાં હિત કરનારી શ્રીજિનપૂજા માટે તે પૂછવું જ શું?” અર્થાત વિધિપૂર્વક શ્રીજિનપૂજન કરવું જોઈએ, માટે હવે તેને વિધિ કહેવાય છે. मूळ-"सम्यग् स्नात्वोचितेकाले, संस्नाप्य च जिनान् क्रमात् ।
पुष्पाऽऽहारस्तुतिभिश्च, पूजयेदिति तद्विधिः ॥६॥" મૂલાથ–“પૂજાના ઉચિત કાળે. વિધિપૂર્વક સ્નાન કરીને, શ્રીજિનેશ્વરદેવની પ્રતિમા એને વિધિપૂર્વક સ્નાત્ર (પ્રક્ષાલન) કરીને અનુક્રમે પુષ્પ વગેરેથી, આહાર વગેરેથી અને સ્તવનાદિથી પૂજન કરે, એ જિનપૂજન વિધિ છે.” અહીં “પુષ્પ વગેરે થી પ્રતિમાના શરીરે લગાડવા યોગ્ય વિલેપને, ગંધ, વાસ, ધૂપ, વગેરે તથા વસ્ત્ર, આભરણે વગેરે સમજવું, આહાર વગેરેથી પકવાન, ફળ, અક્ષત, દીપક, તથા જળ કે ઘી ભરેલું પાત્ર, વગેરે સમજવું અને તવનાદિથી જેમાં શ્રીજિનેશ્વરના સદભૂત ગુણોનું યથાર્થ વર્ણન હોય તેવાં “
નત્થણું' વગેરે સૂતેત્રાદિ સમજી લેવાં.
ટીકાને ભાવાથ–ઉત્સર્ગ માગે પ્રાત, મધ્યાહન અને સાયંકાળ–એ ત્રણ સંધ્યાએ ત્રિકાળ અને અપવાદ માગે તે આજીવિકામાં વિદન ન આવે તે પિતાને અનુકળ–નિશ્ચિત સમયે શ્રીજિનપૂજન કરવાનું વિધાન છે. કહ્યું છે કે –
તો ફહ વિનેગો, સંજ્ઞા સિનિ તાવ શો .
વિિિરિગsવિ, દવા જો નાવાળો શા (જ્ઞાવવા. ૨) ભાવાર્થ–“તે પૂજાને કાળ ઉત્સર્ગથી ત્રણ સંધ્યારૂપ જાણો, અથવા અપવાદથી આજીવિકાના સાધનભૂત રાજાની નેકરી, સેવા, વેપાર વગેરે કાર્યને વાંધો ન આવે તેમ, જેને જેટલે ઘડી, બે ઘડી વગેરે જ્યારે અનુકૂળ હોય ત્યારે તેટલે પૂજાકાળ જાણુ.”
સર્વને માટે ત્રણેય સંધ્યાને કાળ જ પૂજાને કાળ છે એમ એકાતે સમજવું નહિ.
મૂળ શ્લોકમાં “ના” પદથી સ્નાન-પ્રક્ષાલ વગેરે દરેકને વિધિ સૂચવ્યું છે, તેમાં સ્નાનને વિધિ એ છે કે-જે ભૂમિમાં કીડીનગરે, લીલગ, કે કુંથુઆ વગેરે ત્રસ જીવે ન હોય, જ્યાં ખાડા-ટેકરાથી પાણી ભરાઈ રહે તેમ ન હોય, કે જે ભૂમિ નીચે પિલાણવાળી ન હોય, ત્યાં વસ્ત્રથી ગાળેલા (ઘણું નહિ પણ) પ્રમાણે પેત પાણીથી, (તેમાં પણ) ઉડતા જીવે પાણીમાં પડીને મરે નહિ તેની સંભાળ-યતનાપૂર્વક સ્નાન કરવું. કહ્યું છે કે –
“ તસવપિ, પૂમિમણે વિદ્વપ
फासुएणं तु नीरेणं, इयरेणं गलिएण तु ॥१॥".
ઝાકળ વિહિના ફાળે, પ્રત્યાતિ (વારિનજીત્ય-૦ ૨૨-૨૪) ભાવાર્થ-બત્રસ વગેરે જેથી રહિત, સરખી તથા પિલાણ વિનાની જમીન હોય ત્યાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org