________________
૩૫૪
[ ધ સં૦ ભા. ૧-વિ. –ગા ૬૧ અચિત્ત પાણીથી, કે અચિત્ત ન હોય તે સારી રીતિએ ગાળેલા સચિત્ત પાણીથી, વિધિપૂર્વક એટલે-ઉડતા જીની રક્ષાયતના કરવાપૂર્વક, પરિમિત પાણીથી સ્નાન કરીને,” વળી કહ્યું છે કે. “ મૂળ-ઝાળા-કચTT 3 દો છોડો .
gો વિમુમાવો, ગુણો જિય ગુદાળ શા ” (દૂગારા ૧૨) ભાવાર્થ-“સ્નાન કરવામાં ભૂમિશુદ્ધિ, પાણી ગાળવું વગેરે જયણ રાખવી, એમ કરવાથી ભાવની વિશુદ્ધિ થાય છે, એ પંડિતેને અનુભવસિદ્ધ છે.” લૌકિક વ્યવહારશાસ્ત્રમાં તે કહ્યું છે કે –
$ “નના પિતાયાતા, સો વારિત |
_ नैव स्नायादनुद्रव्रज्य, बन्धून् कृत्वा च मङ्गलम् ॥१॥ ભાવાર્થ_એકેય વસ્ત્ર વિના નગ્ન થઈને, રેગી અવસ્થામાં, પ્રવાસમાંથી આવીને તુર્ત, બધાં વસ્ત્રો પહેરીને, ભજન કરીને તુર્ત, આભૂષણ સહિત, સ્વજનેને વળાવીને આવીને તુર્ત તથા કેઈ માંગલિક કાર્ય કરીને તે જ વખતે, સ્નાન કરવું નહિ.” વગેરે. - સ્નાનના બે પ્રકારે છે, એક દ્રવ્યસ્નાન અને બીજું ભાવગ્નાન, તેમાં પાણીથી શરીરનું દ્રવ્યસ્નાન કહેવાય છે, તેના પણ દેશસ્નાન અને સર્વગ્નાન એમ બે પ્રકાર છે. તેમાં ઝાડા-પેશાબ-શૌચ કરવાં, દાંત સાફ કરવા, જીભની ઉલ ઉતારવી, હાથ પગ મુખ વગેરે દેવું કે કેગળા કરી મુખ-ગળું સાફ કરવું; એ બધાં દેશસ્નાને અને આખા શરીરનું સ્નાન સર્વસ્નાન કહેવાય છે. તેમાં ઝાડા-પેશાબ મૌનપૂર્વક કરવાં, તે પણ જ્યાં ત્રસાદિ જો ન હોય, વનસ્પતિ આદિ ન હાય, બને ત્યાં સુધી જ્યાં અન્ય મનુષ્ય વગેરે દેખે નહિ તથા જ્યાં અન્ય લોકોમાં અણગમે કે અપકીર્તિ ન થાય, તેવા ગ્ય સ્થાને વિધિપૂર્વક કરવાં. કહ્યું છે કે –
"मत्रोत्सर्ग मलोत्सर्ग, मैथुनं स्नानभोजनम् ।
__सन्ध्यादिकर्म पूजां च, कुर्याज्जापं च मौनवान् ॥१॥" ભાવાર્થ–મળ-મૂત્રને ત્યાગ, મૈથુનસેવન, સ્નાન, ભજન, સધાક વગેરે, અને પૂજા તથા જાપ; એટલાં કાર્યો મૌનપણે કરવાં.” વિવેકવિલાસમાં પણ કહ્યું છે કે
મની વાતઃ સુ-શિર્વસંધ્યાપિ ૨ ||
૩૦ શબૂત્ર, રાત્ર વાગ્યાનનઃ પુનઃ . ” ભાવાર્થ–સવાર-સાંજ બન્ને સંધ્યાએ તથા દિવસે પણ ઝાડે અને પિશાબ મનપૂર્વક (ઓછામાં ઓછું એક) વસ્ત્ર પહેરીને, ઉત્તર સન્મુખ બેસીને અને રાત્રે દક્ષિણ સન્મુખ બેસીને
કરવાં. આ
દાંત સાફ કરવાનો વિધિ નીતિશાસ્ત્રમાં કહ્યો છે કે—
વાઘશ્વિક માā – દ્રશાસ્ત્રમ્
कनिष्टाग्रसमस्थौल्य, ज्ञातवृक्षं सुभूमिजम् ॥१॥" ' “ નિઝામિયાન્તરે રન્તાવના
બાવા , સંધ્રાં, વા વા સંસ્કૃતારા ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org