________________
૫૦ ૩–દિનચર્ચા--જળસ્નાનનું વિધાન
“ તલ્ટીનમાનસ: સ્વસ્થો, ટૂર્તમાંસા ત્યજ્ઞન્ ।
ઉત્તરાભિમુવ: પ્રાચી–મુવો વા નિહ્રાસનઃ તારા ”
ભાવાર્થ-સી, ગાંઠા વિનાનું, જેના કૂચા સારી રીતે થઇ શકે તેવુ, છેડે પાતળું, દશ આંગળ લાંબુ, ટચલી આંગળીના છેડા જેટલું જાડું અને સારી જમીનમાં ઉગેલા . જાણીતા વૃક્ષનું દાતણ લઇને, તે કનિષ્ઠા અને અનામિકા ( ટચલી અને તેની પાસેની ) એ આંગળીની વચ્ચે રાખીને જમણી કે ડાબી દાઢના તળીએ ઘસે. તે વખતે તે કામમાં જ મનને તલ્લીન કરીને સ્વસ્થ એસીને, દાંત કે પેઢાં વગેરેના માંસને ઇજા ન થાય તેમ, નિશ્ચલ આસને ઉત્તર કે પૂર્વ દિશા સન્મુખ બેસીને, દાતણ ઘસે. ’
તથા- અમાવે ટુન્તાઇચ, મુશુદ્ધિવિધિઃ પુનઃ । कार्यो द्वादशगन्डूपैर्जिव्होल्लेखस्तु सर्वदा ॥१॥"
ભાવાથ “ તથા દાતણ ન હોય તેા ખાર વખત પાણીના કાગળા (ગડૂષ) કરીને સુખશુદ્ધિનું કામ કરવું અને જીવાલેખન (ઉલ ઉતારવાનુ) તે હંમેશાં કરવું, ”
એ વિધિ પ્રમાણે મુખશુદ્ધિ જેણે પચ્ચકખાણુ ન કર્યું. હાય તેણે કરવી, પચ્ચકખાણુ વાળાએ તા તપ એ જ મહા લદાયી શુદ્ધિકારક હાવાથી, દાતણું વગેરે વિના પણ શુદ્ધિ જ સમજવી. ( અર્થાત્ દાતણ કરતાં પણ તપથી વિશેષ શુદ્ધિ કહી છે, )
૫૫
જળથી શરીરની શુદ્ધિ તથા ( ધાતુમેની સમતારૂપ ) શારીરિક સુખ વગેરે પણ થતુ હાવાથી દ્રવ્યસ્નાનને ભાવશુદ્ધિનું કારણ કહ્યું છે. પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે “ નહેન વેદવેાસ્ય, ક્ષળાં ચક્ઝુદ્ધિાળું !
પ્રાયોડયાનુંવરોબેન, દ્રવ્યનાનું તતુર્યંતે રા” (સ્નાના ૨)
ભાવા ( આના અર્થ તેની ટીકામાં જણાવ્યા છે કે ) જળથી કરાતું સ્નાન માત્ર ચામડીરૂપ શરીરના એક અલ્પ ( માત્ર ખાદ્ઘ ) ભાગમાં જ, તે પણ (ઘેાડી વારમાં જ પસીના વગેરેથી મલિન થતું હાવાથી ) પ્રાયઃ ક્ષણ વાર પૂરતી જ શુદ્ધિ કરે છે. અહી પ્રાય: કહેવામાં એ કારણ છે કે સર્વને જળસ્નાનથી શુદ્ધિ થાય જ એવા નિયમ નથી, કાઇ કાઢી વગેરે રોગવાળાને તે સ્નાન કરવા છતાં અલ્પકાળ જેટલીય શુદ્ધિ ન પણ થાય. એથી પ્રાય: કહ્યુ છે. બહારના મેલ સિવાયના બીજા કાન, નાક વગેરેના મેલની શુદ્ધિ કરનાર નહિ હાવાથી પણ ‘પ્રાયઃ અલ્પ માત્ર’ શુદ્ધિનું કારણ કહ્યુ` છે, એમ પાણી વગેરે દ્રવ્યેથી કરાતું સ્નાન દ્રવ્યસ્નાન કહેવાય છે.
ખીજા આચા ‘માયઃ' શબ્દને ‘અન્યનુવરોધેન' પદની સાથે જોડીને એવા અર્થ કર છે કે-પાણી સિવાયના પ્રાય: બીજા જીવાની વિરાધના જેમાં થતી નથી ’ એવું તે દ્રશ્યસ્નાન કહેવાય છે.
તયા- कृत्वेदं यो विधानेन, देवताऽतिथिपूजनम् ।
''
करोति मलिनारम्भी, तस्यैतदपि शोभनम् ||३|| ” (स्नानाष्टक ० ३) ભાવાર્થ...“ વિધિપૂર્ણાંક દ્રવ્યસ્નાન કરીને જે મલિનઆરભી એટલે ગૃહસ્થ, દ્વેષનું તથા
Jain Education International
66
For Private & Personal Use Only
www.jainelibrary.org