SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્ર૦ ૪-શ્રાવકનાં પર્વઃ પર્વતથિનિર્ણય ] ભાવાર્થ-“એ અષ્ટાનિકા યાત્રાઓ-તેમાં એક અષ્ટાનિક મહોત્સવ ચૈત્રમાં અને બીજે આસોમાં થાય છે, એ બને શાશ્વતી યાત્રાઓ છે, સઘળાય દે અને વિદ્યાધરે તે અઠ્ઠાહીઓ નંદીશ્વરદ્વીપમાં અથવા પિતપોતાના સ્થાને કરે (ઉજવે) છે. ઉપરાન્ત ચોમાસીની ત્રણ અને પર્યુષણની એક એમ કુલ અઈઓ છ છે, તેમાં એ ચાર અને શ્રીજિનેશ્વરના જન્મ-દીક્ષા-કેવલનિર્વાણ વગેરે કલ્યાણકેની બધી અઈઓ અશાશ્વતી છે.” જીવાભિગમમાં તેને કહ્યું છે કે “તી ય અવળવવાનુમંતરરાષિા જેવા તિર્દિ ઘરમાણપf vોવાઈ અાદિમાગો મામદભાગો ઈતિ” અર્થા–“ત્યાં (નંદીશ્વરદ્વીપમાં) ઘણું ભવનપતિ–વાણુવ્યંતર-જ્યોતિષી અને વૈમાનિક દે ત્રણ માસીઓમાં અને પર્યુષણમાં આઠ દિવસના મોટા મહોત્સવ કરે છે.” - તિથિનિર્ણય-સવારે પ્રત્યાખ્યાન કરતાં (સૂર્યોદય સમયે) ભેગવાતી તિથિને પ્રમાણ કરવી, લેકમાં પણ સૂર્યોદયને અનુસારે દિવસ (રાત્રિ) વગેરેને વ્યવહાર થાય છે. કહ્યું પણ છે કે રામસિગણિ, વિપદમણ નાથા વાગો સિદી નાહિં, ૩ સુરો ન યours શા” " पूआपञ्चक्खाणं, पडिक्कमणं तहय नियमगहणं च । जीए उदेह मूरो, तीइ तिहीए उ कायव्यं ॥२॥" • " उदयंमि जा तिही, सा पमाणमिमरीइ कीरमाणीए । સામંથા, મિરઝવિદvi પારૂા” (ા વિ૦૩,૬૨નીટી) ભાવાર્થ– ચાતુર્માસિકમાં, વાર્ષિકમાં, પાક્ષિકમાં, પંચમીમાં તથા અષ્ટમીમાં તે તિથિઓ પ્રમાણ કરવી, કે જ્યારે તે તે તિથિમાં સૂર્યોદય હોય. તે સિવાયની તિથિઓ (તે વારમાં હોય તે) પ્રમાણભૂત નથી. (અર્થાત-સૂર્યોદય વખતે જે તિથિને ભેગવટે ચાલુ હોય તે તિથિ તે . દિવસે ગણવી.) (૧). વળી પૂજા-પચ્ચકખાણ-પ્રતિક્રમણ અને નિયમ (અભિગ્રહાદિ વગેરે તે તે પર્વનાં કાર્યો ) જે દિવસે તે (પૂર્વ) તિથિને સૂર્યોય હોય તે દિવસે કરવાં (૨). સૂર્યોદય વખતે જે તિથિ હોય તેને જ તે દિવસે પ્રમાણ રાખવી, (કારણ કે તે દિવસે) તે સિવાયની બીજી તિથિ માનવાથી ૧-આજ્ઞાભંગ, ૨-અનવસ્થા, ૩-મિથ્યાત્વ અને ૪-વિરાધના, એમ ચાર દે થાય છે (૩).” પારાશરતિમાં પણ કહ્યું છે કે શાહિત્યૌરચાયાં, યા તવ નિર્મિત सा सम्पूर्णेति मन्तव्या, प्रभूता नोदयं विना ।। (ાદ્ધ- વિ૨ ટી). ભાવાર્થ –“સૂર્યોદય વેળાએ જે તિથિ છેડી પણ (ભેગવાતી–ચાલુ) હોય તે તિથિ જ (તે દિવસે) સપૂર્ણ માનવી, પણ સૂર્યોદય વિનાની (સૂર્યોદય વેળાએ ભેગવટે ન હોય તે) લાંબી (આખા દિવસ–રાત્રિ સુધીની ) હોય તે પણ ન માનવી.” (ઉત્સર્ગથી ઔદયિકતિથિને અંગે આ નિયમ કહ્યો, પરંતુ પંચાંગના હિસાબે ક્ષય કે વૃતિ આવે ત્યારે શું કરવું? તે માટે) પૂ. વાચકપ્રવર શ્રીમદુમાસ્વાતિજી મહારાજનું કથન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy