SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ( વૃદ્ધ પરંપરાએ ) આ પ્રમાણે સંભળાય છે— 3 66 क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तयोत्तरा । વીજ્ઞાનનિયાળ (મોક્ષ ચાળણ્), જાટો ાનુઐતિહા [ ધ॰ સ૦ ભા૦ નવ॰ ૨-ગા૦ ફૂટ ' (श्राद्ध०वि०गा० ११ टीका) ભાવાર્થ –“ ક્ષય હોય ત્યારે તેની આરાધના પૂની તિથિમાં અને વૃદ્ધિ હોય ત્યારે (પહેલી એડીને) ઉત્તરા એટલે બીજી તિથિમાં કરવી, અને શ્રીવીર પ્રભુનું જ્ઞાન અને નિર્વાણ (મેાક્ષકલ્યાણક) લેાકાને અનુસરીને કરવું, અર્થાત્ લેાકામાં જે દિવસે દીવાલી ૫૧ હોય તે દિવસે કરવુ’. (૧)” એ રીતિએ પતિથિઓ વગેરેના દિવસેાને પૌષધ વગેરે ( તે તે દિવસે કરવા ચૈગ્ય ) ધર્મકાર્યોં દ્વારા આરાધવા. એ પ્રમાણે પકૃત્ય કહ્યુ.. ૨. અહીં તિથિની ક્ષય-વૃદ્ધિ એ રીતિએ થાય છે કે-જે એક વારમાં ખે તિથિઓની સમાપ્તિ થતી હાય તે વારે તેમાંની ખીજી તિથિ કાઇ વારના સૂર્યોંદયમાં આવી શકતી ન હેાવાથી તેને ક્ષીતિથિ અને જે એક તિથિના ભાગવટા ત્રણ વારને સ્પર્શતા હોવાથી લાગલાગઢ એ દિવસના સૂર્યોદયમાં આવે તેને વૃદ્ધિતિથિ કહેવાય છે. ઘણા કાળથી જૈન ગણિતના ટિપ્પણુના અભાવે જૈનેતર ટિપ્પુ માનવાનું પૂર્વાચાર્યાંથી ચાલુ છે અને તે ટિપ્પણુ અનુસાર અનિયમિત-કાઇ પણ તિથિને ક્ષય કે વૃદ્ધિ આવી શકે છે. આવા પ્રસંગે આરાધના માટે શું કરવુ? તે માટેના પૂ. શ્રીઉમારવાતિ મહારાજના આ અપવાદનિયમ અનેક જૈન પ્રથામાં મળે છે અને તદ્દનુસાર પતિથિનું આરાધન કરવામાં આવે છે. ૩. અહીં શ્રાદ્ધવિધિ, તત્ત્વતરગિણી આદિ શ્રથામાં ‘પ્રજ્ઞા' એવા પાઠાંન્તર છે. ૪. શ્રી ગૌતમસ્વામીજીના કેવલજ્ઞાનને સંબધ પ્રભુના નિર્વાણુ સાથે હેાવાથી, તેની પશુ આરાધના તે જ રાત્રિના અંતે-પ્રભાતે કરવાના વ્યવહાર છે. ।ત્તિ જેન્નત્યં સમાવ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy