________________
૪૧૪
[ ધ સ॰ ભા॰ ૧-નવ ટ્–ગા૦ ૬૧ યેાગે ઉપમેયમાં ઉપમાના ધર્માં ઘટાવતાં ઉપમેયની વાસ્તવિકતા રહેતી નથી. તેગ્માના આ મતનુ ખંડન કરતાં કહે છે કે- “પુષવરપુરી,મ્યઃ” અર્થાત−· પુરુષ છતાં વર પુંડરીક જેવા અરિહુંતાને’ નમસ્કાર થાએ. · સ’સારરૂપે પાણીના સંગ વિનાના' ઇત્યાદિ ધર્મી દ્વારા તેઓ વરપુડરીક પ્રધાન કમળ જેવા છે, પુંડરીક કમળા કાદવમાં ઉપજે છે, પાણીથી વધે છે અને તે બેઉને છાડીને ઉંચે જાય છે, તે સ્વાભાવિક સુ ંદર હાય છે, ત્રિભુવનની લક્ષ્મીનુ નિવાસસ્થાન છે, ચક્ષુ વગેરેના આનંદનું ઘર છે, તેના ઉત્તમ ગુણાને યાગે વિશિષ્ટ તિર્યંચા, મનુષ્યા અને દેવે પણ તે કમળાને સેવે છે (વાપરે છે) અને તે સુખના હેતુભૂત છે, તેમ અરિહંત ભગવતા પણુ ક રૂપ કાદવમાં જન્મ્યા અને દૈવી ભાગારૂપ જળથી વૃદ્ધિ પામ્યા, છતાં કમ અને લાગે બન્નેને ત્યજીને અલગ રહે છે, પેાતાના સાહજિક અતિશયાથી સુંદર હાય છે, ( અન ત ) ગુણારૂપ લક્ષ્મીનુ નિવાસસ્થાન છે, જીવાને પરમ આન ંદમાં હેતુરૂપ છે, કેવલજ્ઞાનાદિ ગુણાને ચેાગે ભવ્ય પ્રાણીઓ તેઓની સેવા કરે છે અને તેથી મેક્ષ સુખની પ્રાપ્તિમાં તે કારણુ અને છે, એમ અરિહંતા પણ પુંડરીક-કમલ જેવા છે. આ ભિન્ન જાતીય–કમળની ઉપમા આપવા છતાં અમાં કાંઇ વિરાધ નહિ હાવાથી સુચારુના શિષ્યેા વિજાતીય ઉપમામાં જે દ્વેષ ખતાવે છે તેના અહીં સ`ભવ પણ નથી. જે વિજાતીય ઉપમેયમાં ઉપમાના અન્ય ધર્માં પણ આવી જતા હાય તે સજાતીય ઉપમામાં પણ તે સિંહ વગેરેના પશુત્વ વગેરે ધર્માં આવી જાય, પરંતુ સજાતીય ઉપમાામાં તેવું કાંઇ બનતુ નથી તેમ વિજાતીય ઉપમામાં પણ તે દ્વેષ આવતા નથી.
'
P
એમાં વળી અહસ્પતિના શિષ્યેા એમ માને છે કે-પહેલાં સામાન્ય શુશુ, પછી તેથી વિશિષ્ટ પછી તેથી વિશિષ્ટ એમ યથાક્રમે ઉત્તરોત્તર ગુણ્ણાનું વર્ણન કરવુ જોઇએ, એ ન્યાયે પહેલાં હીનગુણવાળાની અને પછી અધિક ગુણીની ઉપમા આપવી જોઇએ. જો વ્યાખ્યામાં આવા ક્રમ ન સચવાય તે જેની વ્યાખ્યા કરવી હોય તે પદાર્થ પણ ક્રમ વિનાના બની જાય અને ગુણેા તા ક્રમશઃ વૃદ્ધિ પામે છે, તેથી તે અસત્ ઠરે. તેઓ કહે છે કે-‘ અમવત્તત્' અર્થાત્~‘ જેના ક્રમિક વિકાસ નથી તે વસ્તુ અસત્ (ખેાટી) છે.' આથી શ્રીઅરિહંતના ગુણેાના પણ વિકાસ ક્રમિક છે એમ જણાવવા માટે · પહેલાં સામાન્ય અને પછી વિશિષ્ટ ઉપમા આપવી જોઈએ.' તેમના આ મતનું ખંડન કરતાં કહે છે કે-“ પુરુષવધિવૃત્તિસ્થઃ ” આ પદથી શ્રીઅરિહંતને ‘પુરુષ છતાં વરગન્ધહસ્તિના જેવા ' કહ્યા છે, તેઓને મારા નમસ્કાર થા. આ ઉપમામાં ‘ક્ષુદ્ર હાથીને નસાડવા ' વગેરે ધર્મો દ્વારા ગંધહસ્તિની સાથે શ્રીઅરિહંતનુ સમાનપણું બતાવ્યુ` છે. જેમ ગધઢુસ્તિના ગંધ માત્રથી તે પ્રદેશમાં ફરતા (રહેતા) ખીજા ક્ષુદ્ર ( સામાન્ય ) હાથીઓ ભાગી જાય છે, તેમ ધાન્યને નુકશાન કરનાર તીડ-પેાપટ-મૂષક વગેરે ઈતિઓ, રાગેા–કાલેરા-મરકી—પ્લેગ વગેરે મારી, પરરાજયનાં આક્રમણ્ણા કે બળવા વગેરેના ઉપદ્રવા, તથા દુષ્કાળ વગેરે ઉપદ્રવરૂપ સ હાથીએ ભગવંતના અચિંત્ય પુણ્યના મહિમાથી અને તેના વિહારના પવનની ગધ માત્રથી ભાગી જાય છે, નાશ પામે છે, માટે ભગવાન વર્ગ હસ્તિ સમાન છે. અહી પહેલાં સિંહ, પછી કમળ અને પછી ગ ંધહસ્તિની ઉપમા આપી, તેમાં ગ ંધહસ્તિથી પણ સિંહ અલિષ્ટ છે, અને ક્રમળેા તા . સામાન્ય છે, છતાં અક્રમથી પહેલાં સિંહની અને છેલ્લે ગધહસ્તિની ઉપમા આપી, તે તેઓના મતે અઘટિત છતાં દેષરૂપ નથી, કારણ કે તેઓ કહે છે કે ‘વ્યાખ્યામાં ક્રમ ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org