SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩-દિનચર્યાનસ્થ શું સૂત્રને અર્થ] ૪૫ તે વ્યાપેય (પદાર્થ) અસત ઠરે, એ વાત ઘટતી નથી. વસ્તુતઃ સામાન્ય કે વિશિષ્ટ સઘળા ગુણે પદાર્થમાં પરસ્પર સાપેક્ષપણે-સાથે જ રહે છે, તેથી ગુણેની કે ગુણની સ્તુતિ ક્રમથી કે અક્રમથી કરવામાં કોઈ દેષ નથી. એમ “geગુત્તમા” વગેરેથી શ્રીઅરિહંત ભગવંતની સ્તુતિના વિશેષ હેતુઓ જણાવ્યા, આથી જ આનું નામ “સ્વૈતવ્ય વિશેષ હેતુ સંપદા” છે. ચાર પદવાળી આ ત્રીજી સંપદા પૂર્ણ થઈ. હવે સ્તુતિ કરવા યોગ્ય તે શ્રીઅરિહંતદેવે સામાન્ય રીતિએ લોકમાં કેવા ઉપગી છે? તે જણાવવા પાંચ પદેવાની “સ્વૈતવ્ય સામાન્ય ઉપગ” નામની ચેથી સંપદાનું વર્ણન કરે છે. “ોજીત્તમા, જનાદા, ઢોળદિયા, વાવાળ, નાનોબાળ” એમાં “વો. ” એટલે લોકોમાં જેઓ ઉત્તમ છે તેઓને; “જે શબ્દ સમૂહવાચક હોય, તે શબ્દ તે સમૂહના અમુક અવયવ (અંશ)-વિભાગના પણ વાચક હાય” એમ શબ્દશાસ્ત્રનું કથન છે, માટે અહીં લોક શબ્દથી સર્વ ભવ્યમાં ઉત્તમ એમ સમજવું. જો કે ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાયના સમૂહવાળા ક્ષેત્ર (ચૌદ રાજ)ને લક કહેવાય છે. કહ્યું પણ છે કે “ ધર્મોલીન વૃત્તિ-વ્યાળ મવતિ પત્ર તા ક્ષેત્રણ . તૈઃ સદ ઢોલ-તઃ વિપરીત ઈંટોવાળા(ચ) શા ?” ભાવાર્થ–“ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય જ્યાં છે તે આકાશને ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય સાથે લેક કહેવાય છે અને તે સિવાયના એકલા આકાશ ક્ષેત્રને અલેક કહેવાય છે.” તે પણ અહીં “ગુત્તમાળ' ના લેક શબ્દથી ઉપર્યુકત શબ્દશાસ્ત્રના ન્યાયે “સર્વ ભવ્ય પ્રાણારૂપજ લેક સમજ. એમાં કારણ એ છે કે–ભગવંતને અહીં ઉત્તમ કહ્યા છે તે ઉત્તમતા સમાન જાતિવાળાઓમાં હોય તે વાસ્તવિક છે, હલકી જાતિની અપેક્ષાએ ઉચ્ચ જાતિ ઉત્તમ છે જ, એમાં કાંઈ વિશેષ નથી; એમ તે અભવ્યની અપેક્ષાએ સર્વ ભળે પણ ઉત્તમ છે જ ને , ભગવંતની એવી ઉત્તમતા કહેવામાં કશે જ અતિશય નથી, આથી જ તેઓ સજાતિય એવા ભવ્ય જમાં ઉત્તમ છે એમ કહ્યું; તે એ કારણે સાચું છે કે સર્વ ભવ્ય પ્રાણીઓમાં સકલ કલ્યાણના કારણભૂત “તથાભવ્યત્વ ” ભાવ તે માત્ર ભગવંતમાં જ હોય છે, માટે તેઓને; વળી “ત્રોના ” એટલે “લોકના નાથને,” નાથ તે કહેવાય કે- અપ્રાપ્ત વસ્તુને, પ્રાપ્ત કરાવવારૂપ બને અને પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરવારૂપ ક્ષેમને જે કરે. અહીં ભગવંતને લેકના નાથ કહ્યા તે પણ સર્વ ભવ્ય પ્રાણી રૂપ લેકની અપેક્ષાએ નહિ, કારણ કે-ભામાં પણ જે “જાતિભવ્ય વગેરે હોય છે તેઓને વેગક્ષેમ ભગવંતથી પણ થઈ શકતો નથી, જે તેમ થાય તે સઘળાને મોક્ષ થઈ જાય; માટે અહીં ભગવાન તેવા ભવ્ય પ્રાણીઓના વેગક્ષેમ કરનારા નાથ ઘટી શકે છે, કે ધર્મબીજની સ્થાપના વગેરે ગુણો પ્રગટ થવાથી બીજા ભવેની અપેક્ષાએ જેઓ ભિન્ન થએલા છે-ઉત્તમ છે, તેવા ભામાં ભગવાન ધર્મબીજનું ૩૩ આધાન–સ્થાપન, ધર્મરૂપ અંકુરાને પ્રાદુર્ભાવ અને તેનું પિષણ વગેરે કરનારા હોવાથી વેગને કરનારા છે. તથા તેનું રાપ-દ્વેષાદિ આંતરશત્રુઓના ઉપદ્રવોથી રક્ષણ કરનારા હોવાથી ક્ષેમને કરનારા છે, એમ તેવા વિશિષ્ટ ૩૩. ધર્મની પ્રશંસા વગેરે બીજ, ધર્મ કરવાની ચિંતા-ભાવના તે અંકુર અને ધર્મનું શ્રવણ તે પિપણ કહેવાય છે. (યોગદષ્ટિ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy