SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ૩ નચર્યા–શ્રી જિનન્દિરે દર્શનાદિ અર્થે જતાં કહેલુ ફળ ] ૩૯૫ પણ થઈ શકે તેમ છે, અને ચૈત્યપૂજાદિ કાર્યોં સમુદાયને આધિન હૈાવાથી તેવા સહયોગ દુર્લભ હાઇ સની સાથે તે કરવુ ઉચિત છે. વળી ભાવસ્તવની જેમ દ્રવ્યસ્તવનું પણુ શાસ્ત્રમાં મહાન ફળ જશુાવ્યુ છે. શ્રીપદ્મચરિત્રમાં કહ્યું છે કે— ' मणसा होइ चउत्थं, छट्ठफलं उट्ठअस्स संभवइ । નમસ્ય ચામે, ઢોરૂ છું અટ્ટુનોત્રાને ૫॥ ” " गमणे दसमं तु भवे, तह चैव दुवालसं गए किंचि । મળે પઘુવવાસો, મમુવવામં ચ વિધ્રુમિ ારા ’ " संपत्तो जिणभवणे, पावइ छम्मासिअं फलं पुरिसो । સંવધિ તુ છે, ર્ાવેસાંઢો જીરૂ રે ' “ વાયરણપોળ પાવર, વસિસયં તે તું નિષે મહિ । पावर वरिससहस्सं, अणतपुष्णं जिणे धुणिए ||४|| " ભાવાથ –“ શ્રીજિનમંદિરે જવાની ઇચ્છા થતાં એક ઉપવાસનું, ત્યાં જવા ઉભા થવાથી (તૈયારી કરવાથી) એ ઉપવાસનું અને જવા માટે પગ ઉપાડતાં ત્રણ ઉપવાસનું ફળ મળે છે. (૧) ચાલવા માંડતાં ચાર ઉપવાસનું, કેટલુંક ચાલ્યા પછી પાંચ ઉપવાસનું, માર્ગમાં પંદર ઉપવાસનુ અને શ્રીજિનમંદિરને દેખતાં મહિનાના ઉપવાસનું ફળ મળે છે. (૨) શ્રીજિનમંદિરે પહોંચતાં છમાસી તપનુ અને દ્વાર પાસે જતાં એક વર્ષના ઉપવાસનું ફળ મળે છે. (૩) પ્રદક્ષિણા દેતા એક્સા વષઁના ઉપવાસનું, શ્રીજિનેશ્વરની પૂજાથી એક હજાર વર્ષના ઉપવાસનું, તથા તેએાની સ્તુતિ ( ભાવપૂજા) કરવાથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. (૪)” ખીજે પણ કહ્યું કે— “ સૂર્ય પમાડો ઘુળ, સહનું જ વિશેષો । ,, सयसाहस्तिआ माला, अणतं गीअवाइए ॥१॥ ભાવાર્થ –“ શ્રીજિનપ્રતિમાની પ્રમાર્જના કરવાથી એકસેા વર્ષના, વિલેપન કરતાં એક હજાર વર્ષના અને માળા ચઢાવવાથી એક લાખ વર્ષના તપળને પામે છે, તથા ગીત–વાજીંત્રથી અનંત ફળને પામે છે. ’ એમાં પણુ ઉચિત સમયે શ્રીજિનપૂજાદિ કરતાં વિશેષ પુણ્ય થાય છે. આગમમાં કહ્યું છે કે “નીવાળ ોધિામો, સમ્મલિકીન હોદ્દ વિચાં । आणा जिदिभत्ती, तित्थस्स पभावणा चैव ॥१॥ ભાવા - શ્રીજિનેશ્વરદેવની પૂજાથી સામાન્ય જીવાને એધિ (સમ્યકૃત્ય)ની પ્રાપ્તિ અને સમકિતષ્ટિ જીવાને સવિશેષ પ્રીતિ થાય છે (સમકિત નિ`ળ-દૃઢ થાય છે), તેમજ પૂજાથી શ્રીજિનાજ્ઞાનું પાલન, ભક્તિ અને શાસનની પ્રભાવના થાય છે. ’ એમ અનેક ગુણ્ણાની પ્રાપ્તિ થાય છે, માટે પૂજાના સમયે પૂજા કરવી તે ઉચિત જ છે. શ્રાદ્ધનિકૃત્યમાં પણ કહ્યું છે કે— “ વં વિી રૂમો મળ્યો, િિદ્ધમંતજ્ઞ વેસિત્રો । इयरो नियगेहम्मि, काउं सामाइयं वए || १|| 15 Jain Education International For Private & Personal Use Only י www.jainelibrary.ărg
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy