SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ 46 at न कस्सर धारेs, न विवाओ अ विज्जए । વપત્તો મુસાદું, ઋક્ લિળત્તેિ(ર) રા ” arer अत्थि as किंचि, कायव्वं जिणमंदिरे | તમો સામાન મોળું, રેગ્ન ાિય ॥3॥ ” (TT૦ ૭૭ થી ૭૨) ભાવાથ-“ એમ આ સવ વિધિ ઋદ્ધિમાનને અગે કહ્યો, બીજો ( સામાન્ય શ્રાવક ) તા પાતાના ઘેર સામાયિક ઉચ્ચારીને શ્રીજિનમદિરે જાય. (૧) (પણ) ને કાઇનુ દેવુ ન હોય અથવા કેાઈની સાથે તકરાર ન હાય, તે જ સામાયિક લઈને સાધુની જેમ ઉપયાગપૂર્વક શ્રીજિનમંદિરે જાય. (૨) (અને) શ્રીજિનમંદિરે કાઇ કાર્ય પોતાની જાતે કરવા લાયક હાય, તા સામાયિક વિના જ ત્યાં જઈ તે કાય કરે. (૩) ” 44 [ ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ અહીં ચાલુ મૂળ ગાથામાં ‘ વિધિપૂર્વક’ શ્રીજિનની પૂજા–વન્દના કરવી—એ કથનથી દશ ત્રિક વગેરે ચાવીશ મૂળ દ્વારાથી શ્રીચૈત્યવન્દનભાષ્ય વગેરેમાં કહેલા સંપૂર્ણ વિધિનું પાલન કરવું—એમ સૂચવ્યું છે, તેથી હવે તે વિધિ કહેવાય છે. Jain Education International " तिन्नि निसीही तिन्नि उ, पयाहिणा तिन्नि चैव य पणामा । तिविहा पूआ अ तहा, अवत्थतिअभावणं चेन ॥१॥ " " तिदिसिनिरिक्खण विरह, पयभूमिपमज्जणं च तिक्खुतो । वण्णाइतिअं मुद्दा - तिथं च तिविहं च पणिहाणं ॥ २॥ " पुष्फामिसथुइभेआ, तिविहा पूआ अवत्थतिअगं तु । छउमत्थकेवलित्तं, सिद्धत्तं भुवणनाहस्स ||३|| “વળાતિયં તુ ઘુળો, વાસ્યાબંધળાવું તે । मणवयकायाणियं, तिविहं पणिहाणमवि होइ ॥ ४॥ " તથા-પંચનો પળિયાગો, થયવાો ફોર્ફ નોમુદ્દાÇ | वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुती ॥५॥ ** ,, 66 दो जाणू दुन्नि करा, पंचमयं होइ उत्तमंगं तु । સમ્મે સળવળ્યો, તેઓ પંચળિયાઓ 160 ’ ભાવા—“ ૧-ત્રણ સ્થાને નિહિ, ૨-ત્રણ વાર પ્રદક્ષિણા, ૩-ત્રણ વાર પ્રણામ, ૪ત્રણ પ્રકારે પૂજા, ૫–શ્રીજિનેશ્વરદેવની ત્રણ અવસ્થાએ ભાવવી, ૬-શ્રીજિનેશ્વરની સંસુખ સિવાયની ત્રણ દિશામાં તેવું નહિ, ૭-ત્રણ વાર પગ અને ભૂમિની પ્રમાના કરવી, ૮--વર્ણાદિ ત્રણનું આલખન લેવુ, ૯-ત્રણ પ્રકારની મુદ્રા કરવી અને ૧૦-ત્રણ પ્રકારે પ્રણિધાન કરવું, એ દશ ‘ ત્રિક ' કહેવાય છે. તેમાં પુષ્પો વગેરેથી ( અંગ ), નૈવેદ્ય વગેરેથી ( અગ્ર) અને સ્તુતિથી ( ભાવ )–એમ ત્રણ પ્રકારે શ્રીજિનપૂજા થાય છે. પૂજા કરતાં શ્રીજિનેશ્વરદેવનુ છદ્મસ્થપણુ, કેવલીપશુ અને સિદ્ધપણું—એ ત્રણ અવસ્થાઓ ચિતવવાની છે. ચૈત્યવન્દન સૂત્રેાના પાઠ, તેના અર્થŕ અને પ્રતિમાજીના રૂપનુ આલંબન લેવું–એ વર્ણાદિ ત્રિકનું આલઅન કહેવાય છે અને મન— 6. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy