SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ [ ધ સં૦ ભાવ ૧ વિ૦ ૨ ગા૬૧ "जह मिम्मयपडिमाणं, पूआ पुप्फाइएहिं खलु उचिआ। __ कणगाइ निम्मिआणं, उचिअतमा मजणाईहिं ॥६७॥" “ कल्लाणगाइका, एगस्स विसेसपूअकरणे वि । नावण्णापरिणामो, जह धम्मिजणस्स सेसेसु ॥६८॥" " उचिअपवित्तिं एवं, जहा कुणंतस्स होइ नावण्णा । तह मूलबिंबपूआ-विसेसकरणेवि तं नत्थि ।।६९॥" " जिनभवणबिंबपूआ, कीरंति जिणाण नो कए किंतु । ___ सुहभावणानिमित्तं, बुहाण इयराण बोहत्थं ॥७०॥" “ રે રેર્ડ, વસંત ર્ડ ! पूयाइसया अन्ने, अन्ने बुझंति उवएसा ॥७१॥" ભાવાર્થ-“શિષ્ય પ્રશ્ન કરે છે કે–પહેલાં એક જીનની પૂજા, વન્દન વગેરે કરીને પછી બાકીના બિઓની પૂજ, વંદન વગેરે કરવાથી ત્રિલેકના નાથ દરેક જિનેશ્વરી સમાન હવા છતાં તેઓને સ્વામી-સેવકભાવ થયો ગણાય? (અર્થાત્ શ્રીમૂળનાયકજી સ્વામી અને બાકીના સેવકરૂપ માન્યા ગણાય.) (૧) વળી નિપુણ બુદ્ધિથી વિચાર કરતાં એકની આદરપૂર્વક શ્રેષ્ઠ પૂજા કરવી અને બીજા બિખ્ખોની સામાન્ય (ડી) પૂજા કરવી, એ પણ મહા અવજ્ઞા (પંક્તિભેદ) રૂપ ગણાય ? (૨)” એનું સમાધાન કરતાં આચાર્ય મહારાજ જણાવે છે કે –“ સર્વે પ્રતિમાના (પરિકરાદિમાં) આઠ પ્રતિહાર્યો વગેરે સમાન પરિવારને જેવાથી જ્ઞાની પુરુષને તેમાં સ્વામી-સેવકપણુને વિચાર આવે તેમ નથી. (૩) માત્ર આ વ્યવહાર છે કે જેને પહેલાં પ્રતિખ્રિત કર્યા તે મૂળનાયક ગણવા” એથી બીજા બિઓનું નાયકપણું ચાલ્યું જતું નથી. (૪) વળી ઔચિત્યને અંગે પ્રવૃત્તિ કરનારને એક (મૂળનાયકજી) ને વંદન–પૂજા કરવામાં કે નૈવેદ્ય વગેરેની ભેટથી કઈ આશાતના જણાતી નથી. (૫) જેમ કેવળ માટી (વેળુ) વગેરેની પ્રતિમાને (જળપૂજા કરવાથી ધોવાઈ જાય માટે) પુષ્પ વગેરેની પૂજા ઉચિત છે, જેમ સુવર્ણ વગેરેની પ્રતિમાને (નુકશાનને ભય ન હોવાથી) સ્નાન, મજજન વગેરે પણ ઉચિત છે. (૬) જેમ ધાર્મિક મનુષ્યને (અમુક જિનનું) આજે કલ્યાણક વગેરે હોવાથી (તે દિવસે) તે એકનું સવિશેષ પૂજન કરવામાં બાકીનાં બિઓ પ્રત્યે અવજ્ઞા નથી. (૭) ઇત્યાદિ ઉચિત પ્રવૃત્તિમાં બીજાઓની અવજ્ઞા નથી. તેમ શ્રીમૂલનાયકજીના બિઅને વિશિષ્ટ પૂજવામાં કઈ પ્રકારે અવજ્ઞા નથી. (૮) (કારણ કે-વસ્તુતઃ) શ્રીજિનભુવન કે શ્રીજિનબિમ્બની પૂજા એ કેઈ શ્રીજિનેશ્વરદેવને માટે નથી. (કે અવજ્ઞા થાય ?) તે તો માત્ર પૂજકને પિતાને શુભ ભાવ માટે અને બુદ્ધિમંત (ભવ્ય) ના બેધને માટે કરવાની છે. (૯) કારણ કે કઈ ભવ્ય આત્માઓ સુંદર મંદિરનાં દર્શનથી, કેઈ પ્રશાન્ત મુદ્રાવાળી મૂર્તિને રૂપથી, કઈ પૂજા–આંગી વગેરેની સુંદરતાથી અને કેઈ ઉપદેશશ્રવણુથી બંધ પામે છે.”—એમ પહેલાં મૂળ બિમ્બની પૂજા કરવી તે યોગ્ય જ છે. વિસ્તારપૂર્વક (માટી) પૂજા તે જ્યારે જ્યારે ભણાવે ત્યારે દર વખત અને પર્વદિવસમાં તે ખાસ કરીને શ્રીજિનપ્રતિમાને સ્નાત્ર-મહોત્સવ કરે જોઈએ. તેમાં ત્રણ, પાંચ કે સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy